SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ૧૭/૯૪ – આગમ વિષય-દર્શન વ્યાઘાત અને અવ્યાઘાતથી ક્રિયાનો દિશાવિચાર – પ્રાણાતિપાતાદિ ક્ષેત્ર અને પ્રદેશ વડે સ્પષ્ટ ક્રિયા [૭૦૭] – જીવોનું દુઃખ આત્મકૃત-નૈરયિકાદિ બધામાં - આત્મકૃત દુઃખનું વેદન – નૈરયિકાદિ બધામાં – વેદના આત્મકૃત છે, આત્મકૃત વેદનાને જીવ વેદે (૧૦) ઉદ્દેશક-૫- ઇશાન’ [૭૦૮] ઇશાનેન્દ્રની સુધર્મા સભાનું સ્થાન, ઇશાનેન્દ્રની સ્થિતિ (૧૦) ઉદ્દેશક-૬- ‘પૃથ્વીકાયિક’’ [૭૦૯] – રત્નપ્રભા આદિ પૃથ્વીનો જીવ સૌધર્મકલ્પ યાવત્ ઇષત્પ્રાભાર પૃથ્વીમાં ઉત્પન્ન થઇ શકે, – ઉત્પન્ન થવા પૂર્વક પશ્ચાત્ આહાર કરે, તેનું કારણ (૧૭) ઉદ્દેશક-૭- ‘પૃથ્વીકાયિક’ - [૭૧૦] – સૌધર્મ કલ્પ યાવત્ ઇષત્પ્રાક્ભાર પૃથ્વીનો જીવ રત્નપ્રભાથી સાતમી નરક પૃથ્વી સુધી ઉત્પન્ન થાય (૧૦) ઉદ્દેશક-૮- “અપ્લાયિક' [૭૧૧] નારક પૃથ્વીના અખાયિક જીવનો ઉર્ધ્વલોકે ઉપપાત (૧૭) ઉદ્દેશક-૯- “અપ્લાયિક' [૭૧૨] – ઉર્ધ્વલોકના અપ્સાયિક જીવનો નારક પૃથ્વી આદિમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૦-૧૧- ‘વાયુકાયિક' [૭૧૩– – નારક પૃથ્વીના વાયુકાયિક જીવનો ઉર્ધ્વલોકે ઉપપાત -૭૧૪] – ઉર્ધ્વલોકના વાયુકાયિક જીવનો નારક પૃથ્વીમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૨- ‘એકેન્દ્રિય’ [૭૧૫] – એકેન્દ્રિય જીવોના આહાર, શરીર, લેશ્યા આદિપ્રશ્ન - લેશ્યા વિષયક અલ્પબહુત્ત્વ (૧૦) ઉદ્દેશક-૧૩ થી ૧૦ [૭૧૬- -- નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્સુમાર, વાયુકુમાર, -૭૨૦] – અગ્નિકુમા૨ના આહાર યાવત્ ઋદ્ધિ વિશે પ્રશ્નો – શતક-૧૬ માં વર્ણન અનુસાર જાણવું
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy