SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માર્ગ ૭૩ સમ્મસ્વરહિત આત્મા, સારી પેઠે તપ કરતો હોય તોય, કરોડો વર્ષે પણ મોક્ષ પામી શકતો નથી. ૨ ૨ ૨. ૨ ૨ ૩ સમ્યમ્ દર્શનથી છે ભ્રષ્ટ થાય છે તેને પૂરો ભ્રષ્ટ સમજવો. સમ્યત્વરહિતનો મોક્ષ નથી. ચારિત્રરહિતનો મોક્ષ થાય, સ ત્વરહિતનો કદી નહિ. ર ૨૪. જેનું દર્શન શુદ્ધ છે તે શુદ્ધ છે, તે નિર્વાણ પામશે. સમ્યગ્દર્શનરહિત વ્યક્તિ પોતાના ઈષ્ટને–મોક્ષને પ્રાપ્ત કરી શકતી નથી. ૨ ૨૫. એક તરફ સમ્યક્તલાભ, બીજી તરફ ત્રણ લોકની સંપદાનો લાભ-એ બેમાં સભ્યલાભ શ્રેષ્ઠ છે વધારે શું કહેવું? ભૂતકાળમાં અનેક મહાપુરુષો મુક્ત થયા છે ને ભવિષ્યમાં મુક્ત થશે તે બધો સમ્યત્વનો પ્રભાવ છે ર ૨૭. કમલનું પાંદડું સ્વભાવથી જ પાણીથી અલિપ્ત રહે છે તેમ પુરુષ સમ્યગ્દર્શનના પ્રભાવે કષાય અને વિષયથી અલિપ્ત રહે છે. ૨ ૨૮ જે જે સચેતન કે અચેતન વસ્તુઓનો સમ્યગદષ્ટિ આત્મા પોતાની ઈન્દ્રિયો વડે ઉપભોગ કરે છે તે બધી. વસ્તુઓ તેના માટે કર્મનિર્જરાનું સાધન બને છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy