SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માર્ગ છ9 ૨૧ ૬ જ્ઞાન-દર્શન-ચારિત્રથી તૃપ્ત એવો આત્મા કંઈ જ નથી કરતો – કંઈ ગ્રહણ નથી કરતો, તેમ કંઈ ત્યાગ નથી કરતો; શુદ્ધ દ્રષ્ટિએ આ જ મોક્ષમાર્ગ છે. ર૧૭ આત્મામાં લીન આત્મા પરમ સમ્યગ્ર દૃષ્ટિ છે. આત્માને જાણે છે તે સખ્યમ્ જ્ઞાન અને આત્મામાં જ સ્થિર વર્તે છે એ જ સમ્ય ચારિત્ર. ર૧૮. મારો આત્મા જ જ્ઞાન છે, એ જ દર્શન છે, એ જ ચારિત્ર છે આત્મા જ પચ્ચખાણ છે, આત્મા જ સંયમ છે ને આત્મા જ યોગ છે. (પચ્ચખાણ વ્રત, નિયમ, ત્યાગ, નિષેધ.) ૧૮. સમ્યગદર્શન સૂત્ર (અ) વ્યવહારસમ્યકત્વ : નિશ્ચય સમ્યકત્વ ૨૧૯ સમ્યગદર્શનને શ્રેષ્ઠ રત્ન કહ્યું છે, મોક્ષ રૂપી મહાવૃક્ષનું મૂળ કહ્યું છે, તે નિશ્ચય અને વ્યવહાર : બે પ્રકારનું છે. ૨ ૨૦ જીવ-અજીવ આદિ તત્ત્વો પર શ્રદ્ધા હોવી એને વ્યવહાર સખ્યત્વે કહ્યું છે આત્માનુભૂતિ એ નિશ્ચય સમ્યમ્ દર્શન છે રે રે૧. નિશ્ચયદષ્ટિએ મોન(મુનિત્વ) એ જ સમ્યકત્વ છે, સમ્યક્ત એ જ મૌન છે. વ્યવહાર સત્વને સમ્યક્ત કહેવાનું કારણ એ છે કે તે નિશ્ચય સમ્યગદર્શનનું નિમિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy