SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્મુખ ૨૩ આ આઠ કમનો સ્વભાવ અનુક્રમે પડદો, દ્વારપાળ, મધ ચોપડેલી તલવાર, દારૂ, બેડી, ચિત્ર કાર, કુંભાર અને ભડારી જેવો છે. ૭. મિથ્યાત્વસૂબા અરે ! સુગતિના માર્ગથી અજાણ અને મૂઢમતિ એવો હું ઘોર-ભયાનક ભવાટવીમાં કેટલું બધું રખડ્યો? તાવવાળા માણસને મીઠી વસ્તુ નથી ભાવતી તેમ, મિથ્યાત્વને આધીન વ્યક્તિનું દર્શન વિપરીત બની જાય છે – તેને ધર્મ પણ ગમતો નથી તીવ્ર કષાય ના આવેશવાળી અને મિથ્યાષ્ટિયુક્ત આત્મા દેહ અને આત્માને એક સમજે છે એ બહિરાત્મા કહેવાય (સિદ્ધાંતની વાતો કરનાર પણ) સિદ્ધાંત અનુસાર વર્તન નહિ કરનાર વ્યક્તિ કરતાં મોટો મિથ્યાદષ્ટિ બીજો કોણ હોઈ શકે?(પોતાના આચરણથી)અન્યના મનમાં શંકા ઉત્પન્ન કરીને એ આત્મા મિથ્યાત્વને ઉત્તેજન આપતો રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy