SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ ૨૧૫ દ્રવ્યનો એક પર્યાય ઉત્પન્ન થાય છે, પૂર્વવર્તી પર્યાય નષ્ટ થાય છે. તે દ્રવ્ય તો નથી ઉત્પન્ન થયું કે નથી નાશ પામ્યું. ૬ ૬૭. જેમ જન્મથી મરણ સુધી પુરુષ માટે પુરુષ શબ્દનો. વ્યવહાર થાય છે–એટલે કે પુરુષ તરીકે જ એ પદાર્થ ઓળખાય છે. બાળ-યુવાન વગેરે અનેક પ્રકારના તેના પર્યાય બદલાયા કરે છે. (એવું જ દરેક પદાર્થ વિશે સમજવું.) વસ્તુની લાંબા કાળ સુધી એક સરખી ચાલનારી અવસ્થા સામાન્ય પર્યાય કહેવાય. એક સમાન ન હોય તે પર્યાયને વિશેષ પર્યાય કહેવાય. આ બંને પર્યાયો સાપેક્ષદષ્ટિએ દ્રવ્યથી અભિન્ન દ્રવ્ય જ છે. (જીવની મનુષ્યાવસ્થા એ તેનો સામાન્ય પયય કહેવાય અને બાળયુવા-વૃદ્ધ વગેરે અવસ્થાઓ જીવના વિશેષ પર્યાય કહેવાય) જે જ્ઞાનમાં દ્રવ્યના સામાન્ય અને વિશેષ બંને પ્રકારના. ધર્મોનો સમાવેશ થતો હોય તેવું જ્ઞાન જ સુસંગત. ગણાય. એ જ જ્ઞાન. સભ્ય દર્શનનું સાધક બને છે. એનાથી વિપરીત અર્થાત્ માત્ર સામાન્ય પર્યાય કે માત્ર વિશેષ પર્યાયનું નિરૂપણ કરનારું જ્ઞાન સત્વ- સાધક નથી બની શકતું. એક જ વ્યક્તિમાં પિતા-પુત્ર-પૌત્ર-ભાણેજ-ભાઈ વગેરે સંબંધો હોય છે પણ, એકનો પિતા હોય છે તેથી તે બધાનો પિતા નથી થઈ જતો. (આવી સાપેક્ષદષ્ટિથી. દરેક પદાર્થનો વિચાર કરવો જોઈએ.) ૬ ૬ ૯. ૬૭૦. ૬િ ૭૧. આત્મા સવિકલ્પ-નિર્વિકલ્પ ઉભય સ્વરૂપ છે. જો કોઈ તેને માત્ર સવિકલ્પ કે માત્ર નિર્વિકલ્પ કહે તો તે ખરેખર શાસ્ત્રનો સખ્ય અર્થ જાણતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy