SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માર્ગ ૨૭૭ ૨૭૮ ૨૭૯. (ઙ્ગ) સમન્વય ૨૮૦ ૨૮૧. ૨૮૨. ૨૮૩. Jain Education International ૮૯ શુદ્ધ ઉપયોગવંતને જ શ્રમણપણું છે, તેને જ દર્શનજ્ઞાન મળેલાં છે. તેનું નિર્વાણ નિશ્ચિત છે જે શુદ્ધ છે તે સિદ્ધ છે એને નમસ્કાર હો. શુદ્ધ ઉપયોગ દ્વારા શુદ્ધ સ્થિતિને પામનાર આત્માઓને આત્મામાથી જ પ્રગટનારા, સર્વોત્કૃષ્ટ, અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખની ઉપલબ્ધિ થાય છે. જેને સર્વ પદાર્થોમાં રાગ નથી, દ્વેષ નથી, અને મોહ નથી, જેને સુખદુઃખ બંને સમાન છે એવો મુનિ શુભ કે અશુભ કોઈ આસ્રવ કરતો નથી (આસવ = આત્મામાં કર્મોનું આગમન થયું.) નિશ્ચયચારિત્ર સાધ્ય છે; વ્યવહાર ચારિત્ર તેનું સાધન છે તેથી બુદ્ધિમાન સાધક બંને ચારિત્રને ક્રમશઃ જીવનમા અપનાવે છે અત્યંતર શુદ્ધિ થતાં બાહ્ય શુદ્ધિ અવશ્ય થાય છે વ્યક્તિ અભ્યતર અશુદ્ધિના કારણે જ બાહ્ય દોષોનુ આચરણ કરે છે. મદ, માન, માયા, લોભ આદિથી રહિત ચિત્તવૃત્તિ એ જ ભાવશુદ્ધિ છે એમ. લોકાલોકદર્શી અહંતોએ ભવ્યજનોને પ્રબોધ્યું છે. — પાપકાર્યો તજી દે અને શુભ આચરણમાં તત્પર હોય છતાં જો મોહ આદિને તજે નહિ તો તેવો મુમુક્ષુ શુદ્ધ આત્માને પામી શકતો નથી. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy