SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧. (આવા જીના સંબંધમાં આચાર્ય કહે છે કે, પરમ ભાવના દષ્ટા છવાની મારફતે શુદ્ધ વસ્તુનું કથન કરાવનાર શુદ્ધ-નય જ જાણવા લાયક છે, પરંતુ અપરમ ભાવમાં સ્થિત વ્યક્તિ માટે વ્યવહાર નય દ્વારા જ ઉપદેશ કરવો ઉચિત છે. ક શ્રમણ કયા ભાવમાં સિથત છે એ નિશ્ચયપૂર્વક જાણવું કઠણ છે, એટલે જે પૂર્વ-ચરિત્રમાં સ્થિત છે તેમનું કુતિકર્મ | વંદના) વ્યવહારનયની મારફત ચાલે છે. ૪૩. એટલા માટે ( સમજવું જોઈએ કે) પોતપોતાના પક્ષનાઆગ્રહ રાખવાવાળા તમામ નય મિથ્યા છે અને એ બધા પરસ્પર સાપેક્ષ બને એટલે સમ્યક ભાવને પ્રાપ્ત કરી વાળે છે. જ્ઞાન વગેરે કાર્ય, ઉત્સર્ગ (સામાન્ય વિધિ) અને અપવાદ (વિશેષ વિધિ) ને લીધે સત્ય બને છે. એ એવી રીતે કરવામાં આવે કે તમામ સફળ બને. પ્રકરણ ૫ : સંસાર ચક્ર સૂત્ર અધવ, અશાશ્વત અને દુખ બહુલ-સંસારમાં એવું કયું કર્મ છે જેને લીધે હું દુર્ગતિમાં ન જાઉં? આ કામગે ક્ષણભર સુખ અને દીર્ઘકાળ દુખ આપનારા છે, ઝાઝું દુખ અને થોડું સુખ દેનારા છે. સંસારથી છૂટવામાં બાધક છે અને અનર્થોની ખાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy