SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦-૩૧. સ‘ઘ કમળ જેવા છે ( કારણ કે ) ક ૩૨. ૩૩, ૩૪. ૩૬ નથી સ્નેહુ એ ગુરુકુળવાસમાં રહે તે પણ તેનો શું અ? Jain Education International –રજ-રૂપી જળ-સમૂહથી કમળની માફ્ક એ ઉપર રહે છે તથા અલિપ્ત રહે છે. શ્રુતરત્ન (જ્ઞાન અગર આગમ ) જ એનો દી નાળ છે, પાંચ મહાવ્રત જ એની સ્થિર કણિકા છે, અને ઉત્તર ગુણ જ એની મધ્યવતી કેસર છે, શ્રાવક-જન રૂપી ભ્રમર જેને સદા ઘેરી રહે છે, જિનેશ્વર-દેવ-રૂપી સૂર્યના તેજથી જે જે પ્રમુ થાય છે તથા જેને શ્રમણ ગણુ રૂપી હજાર પાંદડાં છે તે સંઘરૂપી કમળનું કલ્યાણ થાઓ. પ્રકરણ ૪: નિરૂપણ સૂત્ર પ્રમ ણુ, નય અને નિક્ષેપ દ્વારા જે અર્થ મેધ નથી કરતા તેને અયુક્ત યુક્ત જેવુ' અને યુક્ત અયુક્ત જેવુ જણાય છે. જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાતાના હૃદયગત અભિપ્રાયને નય કઢવાય છે જાણવાના ઉપાયાને નિક્ષેપ કહે છે. આ પ્રમાણે યુક્તિ-પૂર્ણાંક અને ગ્રણ કરવા એક એ આ એ નય નિશ્ચયનય અને વ્યવહાર નય બધા નયાનાં નયેાનાં મૂળ છે દ્રવ્યાર્થિ ક નય અને પાઁયાર્થિ ક નયને નિશ્ચય-સાધનના હેતુ રૂપ જાણવા. For Private Personal Use Only - www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy