SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. ૧૯. જેનો ઉપદેશ અડતોએ અર્થરૂપે કર્યો છે અને જેને ગણધરોએ સૂત્ર રૂપે સારી રીતે ગૂંથેલું છે એ મુન-જ્ઞાન-રૂપી મહા સમુદ્રને ભક્તિપૂર્વક શીર નમાવી પ્રણામ કરું છું. અહ“તેના મુખમાંથી ઉત્પન્ન થયેલા તથા પૂર્વાપર દેશ–ન્દ્રિત શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. એ આગમમાં જે કહેવામાં આવ્યું છે તે સત્યાર્થ છે. (અહ“એ ઉપદેશેલું અને ગણધરોએ ગૂંથેલું શ્રત આગમ છે. ) જે જિન-વચનમાં રાગ ધરાવે છે અને જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે તે નિર્મળ તથા કલેશ વિનાનો બનીને પરીત સંસારી (અલ્પ જન્મ મરણવાળ) બની જાય છે. ૨૨. હે વીતરાગ ' હે જગદ્ગુરુ ! આપના પ્રભાવથી મને સંસારથી વિરતિ, મે ક્ષમાર્ગ નું આચરણ અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી રહે. જે –સમય અને પર - સમયનો જાણકાર, ગંભીર, દીપિમાન, કલ્યાણકારી અને સૌમ્ય છે તથા સેંકડો ગુણેથી યુક્ત છે એ જ નિગ્રંથ પ્રવચનના સારને કહેવાનો અધિકારી છે. ૨૪ તમે પિતાને માટે જે ઈચ્છતા હો તે બીજા માટે પણ ઈચ્છે અને જે તમારા પિતાના માટે ન ઈચતા ૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy