SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સમજી એનાથી વિરક્ત થાય છે. એ રાગ-દ્વેષને જ પિતાના સોથી મેટા શત્રુ સમજી બધી રીતે પરિહારને ઉપાય કરે છે. ક્રોધમાન, માયા, અને લોભને ઠેકાણે એ અનુક્રમે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ વગેરે ગુણને આશ્ચય લે છે. ચારે કષાયોને નિગ્રહ કરીને વિષયમાં ફસાયેલી ઇંદ્રિયોને સંયમિત કરે છે. બધાં પ્રાણુઓને આત્મવત્ લેખે છે અને એમનાં સુખ-દુઃખને પિતાનાં જ હોય તેમ અનુભવ કરે છે. બીજાઓની જરૂરિયાતને સમજી, એની કદરને બુઝી, પરિગ્રહનો યથા–શક્તિ ત્યાગ કરે છે. પિતાની તથા બીજાની તરફ સદા જાગ્રત રહે છે અને યતનાચારપૂર્વક મેક્ષ માર્ગમાં નિર્ભયતાથી વિચરણ કરે છે. (૨) મિક્ષ માગ : આ નામ બીજા ખંડનું છે. આમાં ડગ દેનાર વ્યક્તિની તમામ શંકાઓ, ભયવાળી સંવેદનાઓ, આકાંક્ષાઓ અને મૂઢતાઓ શ દ્વા (દર્શન)-જ્ઞાન ચારિત્રની, અથવા જ્ઞાન-કર્મ–ભક્તિની ત્રિવેણીમાં ધોવાઈ જાય છે. ઈષ્ટ-અનિષ્ટના તમામ દ્વદ્રો સમાપ્ત થઈ જાય છે, અને સમતા તથા વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળે છે. એનું ચિત્ત સંસારના ભેગો તરફથી વિરત થઈ પ્રશાંત બને છે. ઘરમાં રહેતા હોય, તે પણ જળમાં કમળની જેમ રહે છે. વેપાર ધંધે બધું જ કરતાં હોવા છતાં એ કશું જ કરતું નથી. શ્રાવક, શ્રમણ ધમો ક્રમશ : આધાર લઈને એનું ચિત્ત સહજ રીતે જ્ઞાન–વૈરાગ્ય-અને-ધ્યાનની વિવિધ શ્રેણીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy