SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્ત માત્ર બન્યા, પણ મને પાકી ખાત્રો છે કે એ જમવાન મહાવીરની કૃપા છે. હું એ કબુલ કરું છું કે ગીતાની મારા ઉપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ વાતની અસર મારા ચિત્ત પર નથી, એનું કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પુરેપુરી કબુલ છે. એ આજ્ઞા છે: “સત્યાગ્રહી બને. આજે તે જે આ તે “સત્યાગ્રહી બની નીકળે છે. બાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યો હતા, પણ બાબા જાણતું હતું કે એ સત્યાગ્રહી નથી, “સત્યગ્રાહી છે. દરેક માનવ પાસે એનું સત્ય હોય છે. અને તેથી માનવ-જન્મ સાર્થક થતું હોય છે. આમ તમામ ધર્મોમાં, તમામ પંથોમાં અને તમામ માનામાં જે સત્યને અંશ છે તેને ગ્રહણ કરવા જોઈએ. ભગવાન મહાવીરને આ ઉપદેશ છે. ગીતા પછીથી બાબા પર એની જ અસર છે. “ગીતા પછીથી એમ કહું છું ખરે, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કરોય ફરક જણાતું નથી બ્રહ્મ વિદ્યા મંદિર રામ હરિ પવનાર, વધા, કે 3 રામ હરિ ૨૫-૧૨-૭૪ રામ હરિ (વિનેબાજ હસ્તાક્ષરમાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy