SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ આવે છે અને એની પાતળી ચામડીનાં પાનાં એક ચેાપડીમાં માંધવામાં આવે છે....વરખ નાવવાની આ પ્રક્રિયામાં ખળદની તાજી ચામડી ( તેના પુદ્ગલ પરમાણુ' ) થાડી ઘણી ચાંટી જાય છે. બિચારા શાકાહુારીએ....તેમને આ પ્રક્રિયાની ખબર જ નથી હતી. થોડાં વરસ પહેલાં ઈન્ડીયન એર-લાઈન્સને આ વાતની અણુ થઈ ત્યારે તેમણે વિમાનમાં પીરસવાની ખાદ્ય સામગ્રી અનાવવા કેટરર ને વરખ લગાડવાની જ મનાઈ કરી દીધી. કેવું સરસ ! અને હુવે જૂએ જૈન સાપ્તાહિક, ભાવનગર, ના ૧૩-૪-૯૦ ના આક જેમાં જિનપૂજામાં ઉપયેગમાં લેવાતા વરખના વિષયમાં ‘જ્ઞાની,’ગીતા’ જૈનાચાર્યેîતુ મા દંન છપાયેલું' જિનેશ્વર ભગવાનની પૂજામાં શુદ્ધ અને ઉત્તમ દ્રબ્ય વાપરવા જોઈએ, પરંતુ ક્ષડી' આ શુદ્ધતા લોક-‰વહારને માશ્રયીને એટલે લોક વ્યવહારની અપેક્ષાએ સમજવાની છે. દા. ત. (૧) સેાનુ’કે ચાંદી ચંડાલ અડે છતાં અશુદ્ધ ગણુાતું નથી. (૨) નદીમાંથી પાણી ચડાલ ભરે છતાં તેના સ્પર્શથી નદીનું પાણી શુદ્ધ બનતુ નથી. (૩) માતી, કસ્તુરી, અખર આદિ સ્વયં શુદ્ધ છે તેથી તેની ઉત્પત્તિ અશુદ્ધમાં હોવા છતાં તે અશુદ્ધ નથી, એવી રીતે ચાંદીના વરખ જે મને છે તે ચાંદીમાંથી જ પશુ :નાવટનો પ્રકિા કેટલાક લેાકા ને (!!) અશુદ્ધ લાગતી હોય છતાં વરખ શુદ્ધ છે, અશુદ્ધ નથી. માટે જ પૂર્વે પણ પાતળા ચામડાના પડની વચ્ચે ચાંદીની પતરી ને કૂટીને વરખ બનાવવામાં Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy