SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પ્રાસુક જીવેાના સયાગ અથવા સંચાર વગરનુ` ભાજન (૪૯) ભૂમિ (૫૭૬) માર્ગ (૩૯૬) વગેરે પ્રેષધપવાસ – એક વાર ભાજન કવુ તે પ્રોષધ અને બિલકુલ લેખન ન કરવુ તેનું નામ ઉપવાસ. પના આગલે દિવસે સવારના સમયે અને એના પછીના દિવસે સાંજે ફક્ત એક એક વખત ભેજન કરવું... અને પવ વાળા દિવસે બન્ને વખત ભાજન ન કરવું. (ચેાથ ભક્ત), આ પ્રમાણે ૧૬ પહેાર સુધી સ આરંભના તથા સાજનના ત્યાગ. (૩૨૯) અન્ય - જીવના રાગાદિ પરિણામાના નિમિત્તે ક –જાતીય સૂક્ષ્મ પુલ પરમાણુએનુ જીવના પ્રદેશા સાથે અવસ્થિત થઈ જવું (૫૫૬-૧૫૭) મળ- ત્રણ છે. મનેા-બળ, વચન મળ, કાય-ખળ (૬૪૫) અહિરાત્મા માલ આવ - Jain Education International - - દેહને આત્મા માનવાવાળા મિથ્યાદષ્ટિ (૬૯) અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ (૫૦, ૨૭૨) ક્ષેપ, મકાન વગેરે ૧૦ પ્રકારના પરિગ્રહ (૧૪૪) અનશન વગેરે છ પ્રાનું તપ (૪૪૧) - દેહ - કૃશતા-રૂપ સલેખના (૭૪) વગેરે. આધિ-રત્નત્રય - (૫૮૦-૫૮૧) ભક્ત-પ્રત્યાખ્યાન સલેખના વિધિમાં શરીરને પાતળું પાડવા માટે ધીરે ધીરે ભાજત તજવાની પ્રક્રિયા વિશેષ (૫૭૩) For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy