SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ માથ પરમેષ્ઠી લાક પર—સમય ― પરિગ્રહ પરિ-ભાગ પરિષહ Jain Education International ૧૩ અવસ્થિત અતિ તથા સિદ્ધ (૧૭૮-૧૭૯) તત્ત્વ અથવા વસ્તુના શુદ્ધ સ્વભાવ (૫૯૦) સુમુક્ષુ મટે પરમ ઇષ્ટ તથા મંગળસ્ત્રરૂપ અર્જુન્ત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ (૧-૨) મૃત્યુ બાદ પ્રાપ્ત થનારા બીજો ભવ (૧૨૭) આત્મ સ્વલાને છેડી અન્ય પદાર્થોમાં અથવા અન્ય ભાવેમા ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરનાર મિથ્યાદષ્ટિ (૧૯૬-૧૯૫) અન્ય મત (૨૩, ૭૩૫) પક્ષપાત (૭૨૬-૨૮) – ટ્રુ વગેરે સહિત આત્મા-અતિરિક્ત જેટલા પરપદાર્થ અથવા પર-ભાવ છે એનું ગ્રહણુ અથવા સંચય વ્યવહાર–પ્રરિગ્રહ છે, અને, એ પદાર્થાંમાં ઈચ્છા તથા મમત્વ-ભાવનું ગ્રહણ એ નિશ્ચય પરિગ્રહ છે (૩૭૯) (સૂત્ર ૧૧) --- જીએ ઉપ-ભાગ મામાંથી વ્યુત ન થવા માટે તથા કર્મીની નિરા માટે ભૂખ, તરસ, તાઢ, તડકો વગેરેને સહન કરવા (૫૦૩) પરાક્ષ જ્ઞાન – ઇન્દ્રિય અને મનની સહાયતાથી થનારા મતિ-જ્ઞાન અને શ્રુત-જ્ઞાન (૬૮૭) પ"કાસન – અને જા ંધાને ભેગી કરી ઉપર નીચે રાખવી (૪૮) પર્યાય વસ્તુની ઉત્પન્ન–વસી પરિણમન-શીલ અવસ્થાએ - - For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy