SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ગુપ્તિ – સમિતિઓમાં સહાયક માનસિક, વાચનિક તથા કાયિક પ્રવૃત્તિઓનું ગોપન (૩૮૪, ૩૮૬ ) (વિશેષ જુએ સૂત્ર ૨૬ ઈ) ગુરુ – સમ્યકત્વ વગેરે ગુણે દ્વારા મહાન બન્યા હોવાને કારણે અહત સિદ્ધ વગેરે પંચ પરમેષ્ઠી (૬) ગૃહિત-મિથ્યાત્વ – જુઓ અભિગૃહિત-મિથ્યાત્વ. ગોત્ર-કમ – જે કર્મના કારણે જીવ ઉચ્ચ તથા નીચ કુળમાં જન્મ લે છે. (૬૬) ગૌરવ – વચન, કલા, બાદ્ધિ તથા સમૃદ્ધિને લઈને વ્યક્તિમાં ઉત્પન્ન થનારું અભિમાન (૩૪૮) જ્ઞાનાવરણ-કર્મ – જીવના જ્ઞાન ગુણને ઢાંકનારું અથવા મદ કરનારું કર્મ (૬૬) ગ્રન્થ – ૧૦ બાહા તથા ૧૪ અત્યંતર એમ ૨૪ પ્રકારના પરિગ્રહ (૧૪૩) ઘાતી -કર્મ – જીવના જ્ઞાન વગેરે અનુછવી ગુણેને ઘાત કરનાર ચાર કર્મ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય (૭) ચતુ – ચાર અર્થનય, ચાર કષાય, ચાર ગતિ, ચાર નિક્ષેપ, ચાર પર્યાયાર્થિક નય, ૪ શિક્ષાત્રત, વગેરે ચાર ચાર હોય છે. ચતુરિન્દ્રિય – સ્પર્શ, રસના, ઘાણ તથા નેત્ર – આ ચાર ઈન્દ્રિવાળા ભ્રમર વગેરે જીવ (૬૫૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy