SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ઉપશાન્ત-કષાય- સાધકની અગિયારમી ભૂમિ (૧૧મું ગુણસ્થાન) જેમાં કષાનું પણ ઉપશમન થઈ જવાને લીધે એ થોડાક સમય માટે ખૂબ શાંત બની જાય છે (૫૦) ઉપશાન્ત -મેહ – ઉપશાન્ત કષાય ગુણસ્થાનનું બીજું નામ. ઉપાધ્યાય – પાંચ પરમેષ્ઠીમાં ચોથા પરમેષ્ઠી (૧), આગમ-જ્ઞાતા સાધુ (૧૦) ઉદરી – જુઓ અવમોદય બાજુ સૂત્ર-નય – ભૂત અને ભવિષ્યથી નિરપેક્ષ કેવળ વર્તમાન પર્યાયને પૂર્ણ દ્રવ્ય તરીકે સ્વીકારનારી - ભગવાદી દષ્ટિ (૭૦૬–૭૦૭) ત્રષિ - રિદ્ધિ સિદ્ધિ સંપન્ન સાધુ (૩૩૬) એકવ-અનુપ્રેક્ષા – વૈરાગ્યમાં પ્રગતિ કરવા માટે પોતાના કર્મોનાં ફળને ભોગવવામાં બધા જ અસહાય છે તેવું ચિંતવન (૫૧૫) એકેન્દ્રિય – કેવળ સ્પર્શ – ઈન્દ્રિય ધારી - પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને વનસ્પતિ વગેરે જીવ (૬૫૦) અવંભૂત-નય – જે શબ્દને ક્રિયાવાળે યુત્પત્તિ–લભ્ય અર્થ થાય છે તે દ્વારા એ ક્રિયારૂપ પરિણત પદાર્થને જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy