SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અવસાય – કમ બે ધનું કારણ, જીવની રાગ-બુદ્ધિ (૧૫૪-૩૯૨) અધ્યાત્મ – શુદ્ધાત્મામાં વિશુદ્ધતાનું આધારભૂત અનુષ્ઠાન (૧ ૩૭) અનગાર – ગૃહત્યાગી સાધુ ૩૩૬) અનભિગ્રહિત મિથ્યાત્વ - બીજાના ઉપદેશ વગેરેથી નિરપેક્ષ જન્મજાત તત્તવનું અશ્રદ્ધાન (૧૯) અનર્થદંડ વ્રત – પ્રયજન વિનાનાં કાર્યોને ન્યાગ (૩૨૧-૩૨૨) અનશન – કમની નિર્જરા માટે યથાશક્તિ એક બે દિવસ વગેરે આહાર -ત્યાગરૂપ વ્રત (૪૪૨, ૪૮૭) અનિત્ય અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટ જગતની ક્ષણભંગુરતાને વારંવાર વિચાર (૫૦૭-૫૦૮) અનિવૃત્તિકરણ – સાધકની નમી ભૂમિ નવમું ગુણસ્થાન, જેમાં સમાન સમયવતી સાધકોનાં બધાં પરિણામ સમાન થઈ જાય છે અને પ્રતિ-સમય ઉત્તરોત્તર અનંતગણ વિશુદ્ધતા પ્રાપ્ત થતી જાય છે (૫૫૮) અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ચિતવન કરવામાં આવતી બાર ભાવનાએ (સૂત્ર ૩૦) અનેકાન્ત – વસ્તુની સ્વતંત્ર સત્તાનું અથવા વસ્તુની અનંત ધર્માત્મક્તાનું નિદર્શક તરવ; નિયત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરોધી અનેક ધર્મ –યુગલેથી યુક્ત વસ્તુના વિભાજ્ય એ રસાત્મક જાતિ અંતર સ્વરૂપ (૬૬૯-૬૭૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy