SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૩. ૬પ૨. (લેકમાં વ્યાપેલા ! પુદ્ગલ પરમાણુ એક પ્રદેશ છે. બે, ત્રણ આદિ પ્રરેશી થી તથા એ શબ્દરૂપ નથી, છતાં એમાં ચીકણા અને લૂખા સ્પર્શને એવો ગુણ છે કે એક પરમાણુ બીજા પરમાણુઓ માટે જેઠાવાથી બે-પ્રદેશી વગેરે સ્ક ધનું રૂપ ધારણ કરી લે છે. બે-પ્રદેશી આદિ તમામ સૂકમ અને બાદર (ધૂળ) સ્કંધ પિતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, જળ, અગ્નિ, અને, વાયુના રૂપમાં અનેક આકારવાળા બની જાય છે. ૬૫૪. આ “લોક બધી તરફથી સૂક્ષ્મ-સ્થૂળ પુદ્ગલ-ધાથી ખીચખીચ ભરેલ છે. આમાથી પુદ્ગલ કમરૂપે પરિણમવા ગ્ય બને છે અને કેઈક એ પ્રમાણે પરિણમવા યોગ્ય નથી બનતા. કર્મ રૂપે પરિણા થવા ગ્ય પુદ્ગલ જીવના રણાદિ (ભાવ)નું નિમિત્ત મેળવી આપોઆપ જ કમભાવને પામે છે. જીવ પોતે એને બળપૂર્વક) કર્મના રૂપમાં પરિણત કરતું નથી. જીવ પાતાના રા અથવા દ્રષ રૂપી જે ભાવથી સંયુક્ત બની ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં આવેલા પદાર્થોને જાણે છે-ખે છે, તેનાથી તે ઉપ-રકત બને છે અને એ ઉપરાગને કારણે નવીન કર્મો બાંધે છે. ૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy