SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩. ૬૩૪. ૬૩૫. ૬૩૬. ૬૩૭. ૬૩૮. Jain Education International ૧૫૭ ધર્માસ્તિકાય. પોતે ગમન કરતુ નથી અને ખીજા દ્રબ્યાને પણ ગમન નથી કરાવતું. એ તે જીવ અને પુદૃગલાની ગતિમાં ઉદાસીન કારણ છે. ધર્માસ્તિકાયનું લક્ષણ જ મા (૨) ધ --દ્રવ્યની માફક અધĪસ્તિકાય દ્રવ્યનુ' પણ સમજવું. ફક્ત તફાવત એટલે જ કે અધ-દ્રવ્ય એ સ્થિતિ રૂપ ક્રિયાથી યુક્ત જીવાની તથા પુદ્ગલાની સ્થિતિમાં, પૃથ્વીની જેમ, કારણભૂત નિમિત્ત) મને છે. (૩) જિનેન્દ્ર દેવે આકારા દ્રવ્યને અચેતન, અમૃત, વ્યાપક અને અવગાહ લક્ષણવાળુ કહ્યું છે. લેાક અને ૨અલેાકના ભેદને હિસાબે આકાશ એ પ્રકારનુ છે આ લેાક’ને જીવ અને અજીવન્મય કહ્યો છે. જયાં અજીવન એકદેશ (ભાગ) માત્ર આકાશ હાય ત્યાં એને ‘અલાક' અથવા અલાકાકાશ કહે છે. (૪) સ્પર્શી, ગ ંધ, રસ અને રૂપ વિનાનું, અગુરુ-લઘુ ગુણથી યુક્ત, તથા વર્તના લક્ષણવાળુ કાળદ્રવ્ય કહેવામાં આવ્યું છે. જીવ અને પુદ્ગલમાં હંમેશાં થનારી અનેક પ્રકારની પરિણતિઓ અથવા પર્યાય મુખ્યપણે કાળ-દ્રવ્યના આધારથી થતી ડાય છે, એટલે કે, એમના For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy