SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ૫૩૬, ખાવાનો પ્રસ્તાવ રજૂ કર્યા (પદ્મ); જ્યારે છઠ્ઠાએ વિચાર્યું કે ઝાડને કે એને કઈ પણ ભાગને કાપ નહિ પણ ઝાડ ઉપરથી જે પાકાં ફળ નીચે પડયાં છે તેને વીણીને ખાવામાં શું વાંધો છે? (શુકૂલ લેડ્યા). આ છ યાત્રીઓનાં વિચાર, વાણી અને વર્તન અનુક્રમે ઉપરોક્ત ઇ લેશ્યાઓના ઉદાહરણ છે. ૧. સ્વભાવની પ્રચંડતા, વેરની મજબૂત ગાંઠ, ઝઘડાખોર વૃત્તિ, ધર્મ અને દયા રહિતતા, સમજાવવા છતાં ન માનવું – આ બધાં કૃષ્ણ – વેશ્યાનાં લક્ષણ છે. પ૪૦. ૨. મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષય-લેલુપતા - આ ટૂંકમાં, નીલ – વેશ્યાનાં લક્ષણ છે. ૩. જલદી રોષે ભરાવું, બીજાની નિ દા કરવી, દેષ , અતિ શેકાયુક્ત હોવું, અત્યંત ભયભીત બની જવું, કાય – અકાય ન જાવું આ કાપાત - લેડ્યાનાં લક્ષણ છે. ૫૪૨. ૪. કાર્ય–અકાર્યનું જ્ઞાન, શ્રેય-અશ્રેયને વિવેક, બધા તરફ સમભાવ – દયા – દાનમાં પ્રવૃત્તિ – આ પીત અથવા તેજે – લેમનાં લક્ષણ છે. ૫૪૩. પ. ત્યાગ – શીલતા, પરિણામની ભદ્રતા, વ્યવહારમાં પ્રમાણિક્તા, કાર્યમાં ઋજુતા, અપરાધીઓ પ્રતિ ક્ષમાશીલતા, સાધુ – ગુરૂ – જનેની પૂજા – સેવામાં તત્પરતા – આ પદ - વેશ્યાનાં લક્ષણ છે. ૫૪૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy