SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૩. ૫૨૪. ૫૫. પર૬. Jain Education International ૧૩૧ ૯. ત્રણ ગુપ્તિએ દ્વારા ઇન્દ્રિયાને વશમાં શખનારા તથા પાંચ સમિતિઓના પાલનમાં અપ્રમત્ત એવા મુનિના બાસવ દ્વારાને નરાધ થઈ ગયા બાદ કરજના આસવ થતા નથી. આ સવર અનુપ્રેક્ષા છે નવીન ૬ અને ૫ ‘લા ક’ અસાર છે તથા આ ‘સ'સાર' એક દીઘ યાત્રાછે એમ જાણીને મુનિ પ્રયત્નપૂર્વક લેાક’ના સર્વોચ્ચ અગ્રભાગમાં સ્થિત એવા મુક્તિ-પદ્યનુ ધ્યાન ધરે છે કે જયાં મુક્ત (સિદ્ધ) જીવ સદા મુખેથી રહે છે. ૧૧. ધર્મદુલ ભ ભાવના : જરા અને મરણના આ જોશીલા પ્રવાહમાં ઘસડાતા અને ડૂબતા પ્રાણીએ માટે ધ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, ગતિ છે, તથા ઉત્તમ શરણુ છે. ( પહેલાં તે ચાર ગતિમાં ભ્રમનારા જીવ માટે મનુષ્ય વિગ્રહ (શરીર) મેળવવુ એ જ દુર્લભ છે.છતાં) મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ જે ધમના શ્રવણથી તપ, ક્ષમા અને અહિંસા પ્રાપ્ત કરી શકાય એવા ધ'નુ શ્રવણ તા. આરકઠિન છે. (સુઈ ધમ્મસ દુલ્લહા.) For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy