SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૯૫. Jain Education International ૧૨૬ જેમણે પેાતાના યુગ ત્ મન-વચન-કાયાને સ્થિર કરી દીધા છે અને જેમનુ ચિત્ત ખરેખર નિશ્ચલ થઈ ગયુ છે, એ મુનિઓના ધ્યાનને માટે માણસથી ભરપુર શહેર અથવા શૂન્ય અરણ્યમાં કશે દૂર નથ સમાધિની નાવનાવાળે તપસ્વી શ્રમણ ઇન્દ્રિયાના અનુકૂળ વિષયામાં ( શબ્દ, રૂપ, વગેરેમાં) કદી પણ રામ-ભાવ ન રાખે અને પ્રતિકૂળ વિષયામાં મનથી પગ દ્વેષ-માવ ન રાખે. સંસારના સ્વરૂપથી જે સુ-પરિચિત છે, નિઃસંગ છે, નિય છે, આશારહિત છે તથા જૈનુ મન વૈરાગ્યથી ભરપૂર છે એ જ ધ્યાનમાં સુ-નિશ્ચલ એટલે કે રૂઠે પ્રકારે સ્થિર બની શકે છે. P જે યાગી, પુરુષના આકારવાળા, કેવળજ્ઞાન અને કેવળદ નથી પૂર્ણ એવા, આત્માનું ધ્યાન ધરે છે એક ના ખ ધનના નાશ કરી દ્વન્દ્વ વિનાના ખની જાય છે. ધ્યાન-ચેાગી પેાતાના આત્માને શરીર તથા સમસ્ત બાહ્ય સંચાથી વિવિક્ત ( ભિન્ન ) દ્વેષે છે, ખર્થાત્ દેહ તથા ઉપકરણાનો સ^થા ત્યાગ કરી, નિઃસંગ અની જાય છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy