SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ૪૫૧. (૫) એકાંત, અનાપાત (જ્યાં કોઈ આવતું જતું ન હાય), .થા સ્ત્રી પુરુષ વગેરેથી હિત સ્થાનમાં સૂવું કે બેસવું - આને વિવિત શાસન ( પ્રતિ–લીનતા) નામનું તપ કહે છે. ૪૫૨. (૬) ગિરિ, કંદરા વગેરે ભયંકર સ્થળોમાં, આત્મા માટે લાભકાર, વીરાસન વગેરે ઉગ્ર આસનને અભ્યાસ કર અથવા એ આસનને ધારણ કરવાં તેને કામ- કલેશ નામનું તપ કહે છે ૪૫૩ મુખ પૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ આવે ત્યારે નષ્ટ થઇ જાય છે, એટલા માટે યોગીએ પિતાની શક્તિ પ્રમાણે દુઃખે દ્વારા અર્થાત્ કાય–કલેશ-પૂર્વક આત્મ-ચિંતન કરવું જોઈએ. રેગની ચિકિત્સાને હેતુ રેગીનું કેવળ સુખ કે ૪૫૫. રેગીનું કેવળ દુઃખ નથી. ચિકિત્સા કરાવતી વખતે રેગીને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. આ પ્રમાણે મેહ ક્ષયમાં પ્રવૃત્ત થયા બાદ સાધકને સુખ પણ થાય અ દુખ પણ થાય. ( કાયકલેશ તમાં સાધકને શરારગત દુખ અથવા બાધા રેગોને સહન કરવી પડે છે પરંતુ એ મેહ-ક્ષયની સાધનાનું અંગ હોવાથી અનિષ્ટકારી નથી) ૪૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy