SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૧. ૧, અનશન, ૨. અવમય (ઉતરી ), ૩. ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપણ), ૪, રસ–પરિત્યાગ, ૫. કાયકલેશ અને ૬. સલીનતા – આ પ્રમાણે બાહા તપ છ પ્રકારનું છે. (૧ કર્મોની નિર્જરા માટે એક બે દિવસ વગેરેનું યથાશક્તિ પ્રમાણ નકકી કરી આહાર ત્યાગ સરળતાથી કરે છે એનું એ અનરાન તપ કહેવાય છે. ૪૪૩. જે શાસ્ત્રાભ્યાસ (સ્વાધ્યાય માટે શેડો આહાર કરે છે, એને જ આગમાં તપસ્વી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશન તપ તે કેવળ – ભૂખને આહાર – ભૂખે મરવું – લાંઘણ કહેવાય છે. ૪૪૪. જેથી મનમાં કોઈ પણ જાતના અમંગળની ચિંતા ઉત્પન્ન ન થાય, ઈન્દ્રિયમાં શિથિલતા ન આવે, અને જે મન, વચન તથા કાયાના રોગોમાં પતનનું કારણ ન બને એને જ વાસ્તવમાં “અનશન ત૫ કહેવામાં આવે છે. પિતાનાં બળ, તેજ, શ્રદ્ધા અ ૧ આરોગ્યને ધ્યાનમાં લઈ ક્ષેત્ર અને કાળને અનુસાર, પિતે ઉપવાસ કરે. (કારણ કે શક્તિથી અધિક ઉપવાસ કરવામાં હાનિ થાય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy