SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨. ૪૨૩. ૪૨૪. ૪૨૫. ૪૨૬. Jain Education International k વચનમય વચનમય ( પર`તુ ) વચનમય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વચનમય નિયમ, આલેાચના-આ બધાંને કેવળ સ્વાધ્યાય કહેવામાં આવે છે. ( ચારિત્ર નહિ, ) (માટે જ) એ કરવાની શક્તિ અને સંભાવના હાય તે કયાનમય પ્રતિક્રમણુ વગેરે કર. આ સમયે જે શક્તિ નથી તે એ બધાંમાં શ્રદ્ધા કેળવવી એ ક વ્ય છે – શ્રેયસ્કર છે. ૧. સામાયિક, ૨. ચવિસત્થા (લાગલ્સ, ચાવીસ જિનનું સ્તવન ), 3. વંદના ( વાંદા ), ૪. પ્રતિક્રમણ, ૫ કાર્યોત્સર્ગ અને ૬. પ્રત્યાખ્યાન ( પચ્ચક્ખાણ )-આ છ આવશ્યક છે. (૧) તૃષ્ણ અને સેાનુ', શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવા એને સામાયિક કહે છે, એટલે કે, રાગ-દ્વેષ-રૂપ અભિવંગ રહિત ( ધ્યાન અથવા અધ્યયનરૂપ) ચાગ્ય પ્રકૃત્તિપ્રધાન ચિત્તને સામાયિક કહે છે. જે વચન-ઉચ્ચારણની ક્રિયાના ત્યાગ કરી, વીતરાગ ભાવ પૂર્વક આત્માનું ધ્યાન કરે છે અને પરમ-સમાધિ અથવા સામાયિક પ્રાપ્ત થાય છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy