SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ૩૭૦. (૩) ગામ, નગર અથવા અરણ્યમાં પરમાર્થ (બીજાની વસ્તુ) જોઈને એને ગ્રહણ કરવાના ભાવને તજનારા સાધુનું એ ત્રીજુ અચર્ય વ્રત કહેવાય. ૩૭૧. સચેતન અથવા અચેતન, ડું અથવા ઝાઝું, જે સાધુને આપવામાં ન આવે તો તે લેતા નથી. દાંત સાફ કરવાને બ્રશ જેવી ચીજ પણ આપવામાં ન આવે તો તે લેતા નથી. ૩૭૨. ગોચરીએ જનાર સાધુએ વર્ષ ભૂમિમાં પ્રવેશ ન કરે જોઈએ. કુલ-ભૂમિ છે એવું જાણી એના પગ મર્યાદિત પ્રવેશમાં જ સાધુએ ગોચરીએ જવું. ૩૭૩. (૪, “મૈથુન ” અધર્મનું મૂળ છે, મોટા દેશનું કારણ છે, એટલા માટે બ્રહ્મચર્ય વ્રત પાળનાર નિગ્રંથ સાધુ મૈથુન સેવનને સર્વથા ત્યાગ કરે છે. સ્ત્રી-ત્રિક એટલે ઘરડી સ્ત્રી, બાબા અને જુવાન સ્ત્રી, અથવા એની છબી, વગેરેને જોઈને માતા, પુત્ર અને બહેન સમાન ગણવી તથા સ્ત્રી-કથા(સ્ત્રીની વાતે)થી નિવૃત થવું એનું નામ બ્રહ્મચર્ય વ્રત. આ બ્રહ્મચર્ય ત્રણે લોકોમાં પૂજવા-લાયક વસ્તુ છે. ૩૭૫. (૫) નિરપેક્ષ-ભાવે ચારિત્રના ભારને જે વહે છે તે સાધુને બાહ્ય અને અત્યંતર સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ એનું નામ પાંચમું પરિગ્રહ નામનું વ્રત. ૩૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy