SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩. જે ઘરમાં સાધુઓને કપે તેવું (એમને અનુકુળ) કશું પણ દાન દેવામાં આવતું નથી એ ઘરમાં શાસ્ત્રોક્ત આચરણ કરનાર ધીર અને ત્યાગી સુ-શ્રાવક જોજન કરતા નથી. ૩૩૪. જે ગૃહસ્થ મુનિને ભોજન કરાવ્યા પછી બચેલું ભજન કરે છે, વાસ્તવમાં તેનું જ ભોજન કર્યું સાર્થક થાય છે. જિનેશ્વરે કહેલું સાંસારિક સારભૂત સુખ તથા અનુક્રમે મેક્ષનું ઉત્તમ સુખ એ પ્રાપ્ત ૩૩૫. મૃત્યુના ભયથી ભયભીત જીની રક્ષા કરવી એને જ અભયદાન કહે છે. આ અભયદાન બધાં દાનમાં શિરમણ સમાન છે. પ્રકરણ ૨૪ : શ્રમણ-ધર્મ સૂત્ર (અ) સમતા : ૩૩૬. 'શ્રમણ, સંયત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ, અનગાર, “ભદંત, દાંત – આ બધાં શાસ્ત્રોક્ત આચરણ કરનારાનાં નામ છે. પરમ પદની પ્રાપ્તિ માટે નિરત સાધુ ૧ સિંહ જેવા પરાક્રમી, ૨ હાથી જેવા સ્વાભિમાની, ૩. વૃષભ જેવા ભદ્ર, ૪ મૃગ જેવા સરળ, પ પશુ જેવા નિરીર (ઈછા વગરના), ૬. વાય જેવા નિત્સંગ, ૩ ૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy