SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ૨૯૫. ૨૯૬. ૨૯૭. Jain Education International ૫ વ્યાધિ જેમ ઔષધિથી પરાજિત અથવા વિનષ્ટ થયેલ ફરી વખત સતાવતા નથી તેમ જે વિવિક્ત ( સ્ત્રી વગેરેથી રહિત ) શય્યાસનથી નિય ંત્રિત અલ્પ આહારી છે અને દમિતેન્દ્રિય એના ચિત્તને રાગ-દ્વેષરૂપી વિકાર કરી શકતા નથી. ( યુક્ત ) છે, (દાન્ત) છે પરાજિત જ્યાં સુધી ઘડપણુ નથી અને ઇન્દ્રિયે! અશક્ત ત્યાં સુધી યથારાક્તિ ધ-આચરણ કરી લેવુ દેહેન્દ્રિયા સતાવતું નથી, રાગાદિ વધતા અની ગઈ હાય ( કારણુ કે પછી અશક્ત તથા અસમર્થ દ્વારા ધર્મ આચરી શકાતે નથી. પ્રકરણ રર: દ્વિ-વિધ ધર્મોંસૂત્ર જન્મ, ઘડપણું, મરણથી મુક્ત આ લેાકમાં એ જ માગ મતાન્યા છે ઉત્તમ શ્રાવકાના. ี શ્રમણાનો અને ખીન્ને For Private Personal Use Only જિનેન્દ્ર દેવે એક છે છે ઉત્તમ — પૂજા મુખ્ય છે જેના શ્રાવક ધર્મમાં દાન અને વિના શ્રાવક બની શકાતુ નથી, તથા, શ્રમણ ધમાં ધ્યાન અને અધ્યયન મુખ્ય છે જેના વિના શ્રમણુ ખની શકાતું નથી. www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy