SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ go ૨૧ ૬. જે આત્મા આ ત્રણેયથી સમાહિત બને છે અને બીજુ કાંઈ નથી કરતે તથા નથી કાંઈ છેડતે એને જ નિશ્ચય -- નયથી “મેક્ષમાર્ગ” કહેવામાં આવે છે. ૨૭. આ દષ્ટિએ આત્મામાં લીન આત્મા જ “સમ્યગ-દષ્ટ હેાય છે. જે આત્માને યથાર્થ રૂપમાં જાણે છે એ જ “સમ્યગ જ્ઞાન” છે અને એમાં સ્થિત થવું એને જ “સમ્યફ-ચારિત્ર” કહે છે. ૨૧૮. આત્મા જ મારુ જ્ઞાન છે. આત્મા જ દર્શન અને ચારિત્ર છે. આત્મા જ પ્રત્યાખ્યાન છે અને આત્મા જ સંયમ અને યોગ છે, અથાત આ તમામ આત્મ-રૂપ જ છે. પ્રકરણ ૧૮ : સમ્યગ્ર-દશન સૂત્ર (અ) વ્યવહાર-સમ્યક્ત્વ: નિશ્ચય સમ્યક્ત્વ ૨૧. રત્નત્રયમાં સમ્યગૂ-દશન જ શ્રેષ્ઠ છે, અને એને જ મેક્ષરૂપી મહા-વૃક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે. આ દશન વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનું છે. ૨૨. વ્યવહાર-નયથી છવાદિ તત્ત્વમાં શ્રદ્ધા રાખવી એને જિન-વે સમ્યક નિશ્ચયનયથી તે આત્મા જ સમ્યગૂ દર્શન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy