SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ૧૬૯. વસ્તુઓને લેવા-મૂકવામાં, મળ-મૂત્ર ત્યાગ કરવામાં, બાલવાચાલવા-ફરવામાં તથા સૂવામાં જે દયાવાન પુરુષ હમેશાં અપ્રમાદ સેવ હાય એ ખરેખર જ અહિંસક છે. પ્રકરણ ૧૪ઃ શિક્ષા સૂત્ર ૧૭૦. અવિનયીના જ્ઞાનાદિ ગુણેને નાશ થઈ જાય છે એ એની વિપત્તિ છે અને વિનયીને જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિ થાય છે એ એની સંપત્તિ છે. આ બન્ને બાબતેને જાણકાર જ ગ્રહણ અને આસેવન-રૂપ સાચી શિક્ષા પ્રાપ્ત કરે છે. ૧૭૧. આ પાંચ કારણેને લઈને શિક્ષા પ્રાપ્ત થતી નથી : (૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રોગ, અને (૫) આળસ. ૧૭૨. આ આઠ સ્થિતિઓ અથવા કારણોને લઈને માણસને ૩. શિક્ષણશીલ કહેવામાં આવે છે ? ૧. હાંસી-મજાક ન ઉડાવવી, ૨. હંમેશાં ઇંદ્રિય અને મનનું દમન કરવું, ૩. કેઈની ગુપ્ત વાત પ્રકાશમાં ન આણવી, ૪. અશીલ (સર્વ પ્રકારે આચારવિહીન) ન બનવું, ૫. વિશીલ (દેથી કલંક્તિ) ન બનવું, ૬. અતિશય રસલુપતા ન હોવી, ૭. અકાધી રહેવું, ૮ સત્યમાં રત રહેવું. 59; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy