SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કિંચિત્ વક્તવ્ય પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા તરફથી આજે વિદ્વાને અને જિજ્ઞાસુઓના કરકમલમાં જૈન દર્શન નામને ચિંથ અર્પણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં તાત્વિક જૈન દષ્ટિએ જીવન વિકાસને માર્ગ દર્શાવતાં અનેકાનેક પ્રકરણોને સંગ્રહ ગુજરાતીમાં આપવામાં આવે છે. એમાં પૂર્વાચાર્ય વર્ણિત વિવિધ પદાર્થોનું સ્વતંત્ર નવીન દષ્ટિએ વર્ણન અને વિવેચન કરવામાં આવ્યું છે. આ આખા પુસ્તકના મૂળ પ્રણેતા પૂજ્યપાદ મુનિવર શ્રી ન્યાયવિજયજી મહારાજ છે. એઓશ્રીએ પ્રત્યેક વિષયને પિતાની સૂકમ દષ્ટિએ ઠીક ન્યાય આપે છે. કેઈ પણ વિષય ઉપર ગમે તે બેલવું કે બેલી નાખવું એ ઘણું સહેલું છે, પરંતુ એ વિષયને લિપિબદ્ધ કે ગ્રંથબદ્ધ કરે એ ઘણું કપરૂ કામ છે. પૂજ્યપાદ શ્રી ન્યાયવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્યવણિત વિવિધ જૈનધર્મ માન્ય તાત્તિવક પદાર્થોને વીણીવાણીને વર્તમાન યુગને અનુરૂપ ગંભીર ભાષામાં ઉતારી વિદ્વદ્વર્ગ અને જિજ્ઞાસુ જનતા ઉપર ખરે જ મહાન અનુગ્રહ કર્યો છે. આ કૃતિ અને એ સિવાયની એમની બીજી મૌલિક કૃતિઓ સર્જાવા પાછળ તેઓશ્રીનાં વર્ષોનાં તપ અને ચિંતન છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy