SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૧૦: જૈન દર્શન અનેકાન્તદષ્ટિનું વિવેચન થઈ ગયું છે. ત્યાં જણાવ્યું છે કે માનવવર્ગમાં પરસ્પર સૌમનસ્ય સધાવાને માર્ગ અનેકાન્તદૃષ્ટિના ગે સરળ થાય છે. અહિંસામાંથી અનેકાન્તદષ્ટિ સ્ફરે છે જિનભગવાન પાર્શ્વનાથની સંસ્થામાં સ્વીકૃત મહાવ્રતમાં બ્રહ્મચર્યને અલગ ઉલ્લેખ નહોતે. તે વિષે એમ જણાવવામાં આવે છે કે તે (બ્રહ્મચર્ય) અપરિગ્રહમાં અન્તર્ગત હતું-- नो अपरिग्गहियाए इत्थीए जेण होइ परिमोगो। ता तस्विर ईए चिअ अबंभविरइति पण्णाणं ।। અર્થાત-અપરિગ્રહીત સ્ત્રીને ભેગા થાય નહિ, અર્થાત સ્ત્રીને ભોગમાં જ સ્ત્રી પરિગૃહીત થઈ જાય છે, માટે પરિગ્રહની વિરતિમાં અબ્રહ્મચર્યની વિરતિ આવી જાય છે. આ બાબતમાં જરા વધુ વિચાર કરતાં જોઈ શકાય છે કે જૂના વખતમાં “પરિગ્રહ’ શબ્દનો એ વિશાળ અર્થ હોતે અથવા એ શબ્દ એવો અનેકાર્થક હતું કે જેમાં પત્નીને પણ સમાવેશ થતો. એટલું જ નહિ, સંસ્કૃત શબ્દકે તથા મહાકવિઓનાં કાવ્યોમાં પણ “પરિગ્રહ” શબ્દ પત્નીના વાચક તરીકે પ્રયુક્ત થયેલ છે. જેમકે – અમરકેષ નાનાર્થ વર્ગમાં“ઘના વરિષના નમૂત્રાશા વરિજા” | ૨૩૭ | “ifજણ જે ૨ ૪૪”—ના હૈમ અભિધાનચિંતામણિ, ૩ કાંડમાં xx ગાયા પરિહ ર૭૬ . હૈમ અનેકાર્થસંગ્રહ, ૪ કાંડમાં– “પરસ્પ રિનને પૂન્ય” ! રૂપરૂ II કાલિદાસના રઘુવંશમાં– હવે શુમે! ર૧ વર વા? ” [ ૨૬-૮] [તું કેણ છે ? કોની પત્ની છે ?] આ ઉપરથી જોઈ શકાય છે કે પ્રભુ પાર્શ્વનાથની સંસ્થામાં સ્વીકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy