SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ :૪૨૮: જૈન દર્શન ( ૬ ) ઉપર જણાવ્યું તેમ આપવાદિકપ્રસ`ગરૂપ હિંસા પાપ નથી, પણ સદા અને સત્રને માટે કોઈ એક વાત કહી શકાતી નથી. ( નાસ્તિ, અવક્તવ્ય ) (૭) હિંસા પાપ છે, પણ એવા પણ અવસર આવે છે, જ્યારે હિંસા પાપ નથી હોતી; એમ છતાંય સદા અને સવ ત્રને માટે કાઇ એક વાત કહી શકાતી નથી. ( અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય ) સત્યવાદના વિષે જોઇએ-— (૧) સત્ય ધર્મ છે. ( અસ્તિ ) (૨) સત્ય ધર્મ નથી. કેમકે જાનવરેશની પાછળ પડેલ પશુઘાતક શિકારીની આગળ અથવા યુવતીની પાછળ પડેલ ગુંડાની આગળ સાચેસાચું કહી દેવામાં આવે તે તે કહેવાતુ સત્ય પાપ છે.* ( નાસ્તિ ) · આચાર * આ બાબતમાં ૧૩૬મા પેજની નીચેની નેટમાં અંગસૂત્રને પાઠ આપ્યા છે. મહાભારના કણ પર્વના ૭૨મા અધ્યાયમાં ૩૩મે લેાય છે— भवेत् सत्यमवक्तव्यं वक्तव्यमनृतं भवेत् । यत्रानृतं भवेत् सत्यं सत्यं चाग्यनृतं भवेत् ॥ અર્થાત્-કયારેક સત્ય ખેલવા જેવુ' હાતુ નથી અને જૂઠું ખેલવા જેવુ હાય છે, આમ જૂઠ સત્ય બને છે અને સત્ય જૂઠ બને છે. આ શ્લોકના અનુસ ધાનમાં ‘ કૌશિક ' તાપસની કથા આપી છે, જેણે સાચુ કહી દીધા પર માથુસાની ક્રૂર હત્યા થઇ છે અને તે કહેવાતા ‘ સત્ય ’ના પરિણામે તે તાપસ નરક ગતિમાં ગયા જણાજ્યેા છે. હેમચંદ્રાચાય યાગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશના– 2 न सत्यमपि भाषेत परपीडाकर वचः । लोकेऽपि श्रूयते यस्मात् कौशिको नरक गतः ॥ આ ૬૧મા લેાકમાં પરપીડાકારક સત્ય ન ખેલવા ભાખત તે જ મહાભારતના * કૌશિક ' તાપસના દાખલા ટાંકે છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy