SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૪ : જૈન દર્શન ,, ' હાવાથી પ્રશસ્તીનું, પ્રશ'સાસ્પદ સમજવુ જોઈએ. યાગ્યસુયેાગ્ય શરીરાદિ સાધને અને શ્રેયઃસાધક સત્સંગ જેવા શુભ સયેાગા મેળવી આપનાર ક [ સપુણ્યકમ ] કેટલુ મહત્ત્વશાલી ? ગણાય “ તીથ કર નામકમ જેવાં મહાન ઉચ્ચ કાટીનાં કર્યાં આત્માના જે ‘આસવ' રૂપ પરિણામથી બંધાય તે એછે સ્તુતિપાત્ર હશે! વીતરાગ દશા સિવાય ઊંચી–નીચી સમગ્ર જીવનયાત્રામાં કર્મબન્ધનવ્યાપાર અથવા કર્મબન્ધના ક્રમ ચાલુ જ રહે છે. તથાપિ ક્રમમાં કમ એટલે ખ્યાલ વિવેકી જરૂર રાખે કે કમ કલુષ કે પાપરૂપ ન બધાય; સત્કર્મોં દ્વારા સપુણ્ય બંધાવાથી ડરવાનુ` કે ગભરાવાનું નથી.x × નૈવ, યત્ વુ”વન્ધોડવ ધર્મāતુ: શુમોયઃ । नेर्दा विनाश्येव नश्वरत्वात् स्वतो मतः ॥ આ -યશવિજયજી ઉપાધ્યાયની પ્રથમ દ્વાત્રિંશિકાના ૧૭મે બ્લેક કહે છે કે પુણ્યજન્ય ( શુભ પુણ્યઅન્ય ) પણ શુભ ઉદયવાળે અને ધર્મ હેતુ છે. એ મુક્તિ કે નિરાના વિરાધી નથી. જેમ અગ્નિ ઇન્પનાદિને ખાળીને પછી સ્વયં શાન્ત થઈ જાય છે, તેમ શુભ પુણ્ય પાપના નાશ કરી સ્વયમેવ ક્ષીણ થઈ જાય છે. એ જ દ્વાત્રિંશિકાના ૨૨મા શ્લાકની ટીકામાં એએ જણાવે છે કેશુભ પુણ્ય મોક્ષમાવિહારમાં ભંગ પાડનારુ નથી. અત એવા એવા પુણ્યથી મુક્તિ સૌલભ્ય સમજવાનું છે. પુણ્યાત્મા શુભ પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલા ભાગેામાં આસક્ત થ નથી, સ્વસ્થ રહે છે, ધર્મવિહારી રહે છે, રાજયેાગી બની રહે છે; અને એ પવિત્રબુદ્ધિ જાગ્રત મુમુક્ષુ અવસરે મેક્ષ-સાધનના મહાત્ મા પર ચડી જાય છે, અને ઉત્તરાત્તર પ્રગતિ કરતા જાય છે. .. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy