SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૭) અથ શ્રીપઢાલજિન સ્તવન. (૮) (રાગ અહલીયે.) પ્રહસને પ્રણમું પ્રેમથી, પુરૂષોત્તમ પરમકૃપાલ આગામી ચાવીશીએ, શ્રી આઠમા જિન પેઢાલ રે ૧. અવધારે અરજ એ દાસની, માહરી આશા પૂરણહાર આંકણુn હતો અવાર ન લખું, એક તારી સુહાગ્યું કીધ; દિલમાં જાણે ભલું, માહરે તુટ્ય સ્થાને સિદ્ધ રે અવારા ધનુવિધાને કારણે કરી, સુચારજ ભક્તિ; થાપનાથી શબરને, થઈ ધનુવિદ્યાની શક્તિ રે અવળાયા તિમ મુઝને ફલશે સહી, તુમ સેવાની પરતીત; એહમાંહી સંશય નહીં, એહભાવે કીકી પ્રીતિ રે અવળાંકા આણંદસાધના જીવ જે તમે હે શ્રીજિનભાણ , , અજલાંછન કંચન, શ્રીકુજિર્ણ પ્રમાણ રે અelpપા આશા એક તુમયી કરે, અંગીતના પરિપાલ જણ જણશ્ય ચિત્ત મેલવે, એહવે નહીં માહરે ઢાળરે અવાદા કાલિ ઉતકઠિતવણ, ઉત્કંઠાપૂરણ અબ તિમ તુમ ચરણથી ભવતરૂ, મુઝ આશા એ અવલબરેશાઅવાજા જ્ઞાનવિમલપ્રભુસેવના હેજે મુખ તે નિરધાર; તહથી સવિ મનકામને, ફલશ્કે મીલયે પરિવાર રે અવાલા અથ શ્રીઅમમનાથજિન સ્તવન. (૧૨) ગિરૂઆ બહુજિણ –એ દેશી.) . - અમમજિનેસર બારમા હે રાજ માહરા આતમરામત * આગામી ચઉવીશીએ આઠમા તીર્થંકર .. – ૧ શબરને એટલે જે ભિલ ધનુર્વિદ્યા મેળવવાવાસ્તે દ્રોણાચાર્યની મૂર્તિની પૂજા કરતા હતા તેથી (સ્થાપનાના મહિમાથી) તેને ધનુર્વિદ્યા પ્રાપ્ત થઈ તે ભિન્નની વિસ્તારથી કથા પાંડવચરિત્રમાં છે. તે હે લુંપાકા ! (૮દીયાઓ!) જિનમૂર્તિ વિગેરેને પૂજવાથી ભવ્યને કેમ અગણિત પુણ્ય ન થાય અપિતું થાયજ એ કર્તાને આશય છે તેવી રીતે સર્વત્ર જાણવું.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy