SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૪ ) એમ કેતા કહું ચિરત્ર પાવન પ્રભુ તાહરાં માહેરાં ભાગ્ય જાગ્યાં; ચ્છાજતા એહું પ્રભુ દેખીયા પ્રસનથી રહ્યુ* રૂ હવે કાંઇ ભાગ્યાં || પાસ૦ ॥૭॥ આણુ અનિયાણપણે વાસના દીજીએ કીજીએ એહુ સુપસાય ઝાઝ; તુમ વિના અવરની યાચના નિવ કરૂ આપશે। તુમહી મુઝ– એહુ આ ! પાસ૦ ૮W એધિબીજે કરી આત્મગુણ ઉદ્ધૃસે જ્ઞાનવિમલતણુ નૂર વાધે; દુશ્મન સવે દુર હવે તેહથી સહજ સુખસ’પદા સકલ સાથે 8 પાસ૦ મી અથ શ્રીપંચાસરાપાર્શ્વનાથજિત સ્તવન, શ્રીપચાસરપાસજિનેસર, કેસરચરચિત કાય; સલસુરાસુરરાય મળીને, કેંધાય નમે તુજ પાય જિનરાજ મારે દિલ વણ્યા હા, હેા મેરે પ્યારે તુમ જિસ્સાઆર ન કાય જિનરાજ૦ | એ આંકણી ॥ ખાયક્સમતિ સહજસભાવે, અવર ન ઉપમ લાગ; નિજણિતિ સ્થિતિ અખય અમર્પિત, આપે અધ્યાતમ ફાગ ॥ જિનરાજ૦ રી k જિ||૩| પરપરિણતિ વાદળદલ ફાટે, પ્રગતિાધવસત; કદસમ ઉદ્ભસિત મિલિગ્માએ, નિર્ગુણ ફૈ: વિકસ’ત વિમિત પતમ માયાકે ડાયા, પાયા પ્રવચન 'સૂર; ચરણ ચકવા ચેતના ચકવી, મિલી રહ્યા અતિમહેમૂર જિંગાજળ સાહિમસાનિધિ નવનિધિ પાયે, આપે મંગલમાળ; જ્ઞાનવિમલપ્રભુતાઇ દ્વીપે, નિજગુણ સૂથ સુગાલ ।।જિગીષા અથ શ્રીસ્તંભનપા નાથજિન સ્તવન. ( રાગ મલ્હાર-ત્રિભુવનતારણ તીરથ—એ દેશી. ) સલકુશલવનસિ’ચન અભિનવ જલધરૂ રે કે અભિ ૧ શ્રીપંચાસરાપાર્શ્વનાથ ને શ્રીમહાવીરસ્વામી. ૨ અનેરૂં (ખીજાં). ૩ નિયાણાયેરહિત. ૪ દોડીદાડીને. ૫ તમ્ એટલે અંધકાર, ૬ અભિભવ ઇત્યપિ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy