SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) કુંભથકી જે ઉપન્યારે, જે મુનિવર કહેવાય; તે ભવજલિનિધ શાષવેરે, અચિન્જ એન્ડ્રુ કહાય લછમિસે સેવે સારે, પૂર્ણલશ તુમ પાય; તે તારકગુણ કુંભમાંરે, આજ લગે કહેવાય મંગલીકમાં તે ભણીને, થાપે કલશમાણ; શ્રીજિનસેવાથી હોવેરે, આયતિ કાડીકલ્યાણ પરમાતમ સુખસાગરૂરે, આંગર ગુણના એહુ; જગ જયવંતા જાણીયેરે, જ્ઞાનવિમલ કહે તેહું અથ શ્રીમુનિસુવ્રતજિન સ્તવન. રાગ—મજ ન હેજોએ દેશી. ॥ ૨ ॥ ૨ ॥ | ૨૦ || ૩ || || ૨૦ || ૪ | || ૨૦ | ૫ || શ્રી ॥૧॥ શ્રી રા શ્રીમુનિસુવ્રતજિન વીશમા, વિશમીયા મનહિ; કાઈક શુભમહુરતે આવી વશ્યા, વીશવસા ઉચ્છાહિછ અનુભવ જાગ્યા જ્ઞાનદિશા તણા, પરપરિણતિ ગઇ દૂરજી; રવિષસમ વિષયતણા કુલ જાણીયા, શ્રદ્ધાપરિમલપૂરજી ઈત્યાદિકગુણ પ્રગટે પ્રભુ થકી, અવર ન આવે દાયજી સપતતલે જે રતિ પામ્યા, ખાલ તમ ન સુહાયજી શ્રી ॥૩॥ જે સુગુણશુ મનડુ વેધ્યુ, તે ન કરે નિર્ગુણસંગજી, હંસા છીલરસર નિવ આરે, છેડી ગગાતરગચ્છ શ્રી ||૪|| જણ જણ સાથે પ્રીત કરે ઘણી, તે કાઈ નાવે દાયજી; જ્ઞાનવિમલપ્રભુ પામ્યાથી હાવે, સેવછિત થાયજી શ્રી ।। અથ શ્રીનમિનાર્જિન સ્તવન. રાગ ર્ગી લે આતમા એ દેશી, નહુ કરે. મિનાથપું, જે છે ચતુરસુજાણ સુર`ગાસાહિમા; અર્થસરે શા તેહથી ? નિર્ગુણ નહિ ગુણજાણ મુ રાગી ઢાષી દેવતા, તે કેમ આવે જો સુ; એતે દેવના દેવ છે,. વીતરાગ ગુણકાડ સુ ૧ પેઢા. ૨ ઝેરમાબર. ૩ આગલ પિ, ॥ ૧ ॥ ॥ ૨ ॥
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy