SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવચ્ચની રુચિ તો ૨૪ કલાક હોય જ. તો જ સંયમના અધ્યવસાય ટકે-વધે-બળવાન બને. તપ-ત્યાગ વગેરેના જેમ અભિગ્રહ થાય છે તેમ વૈયાવચ્ચના પણ નિયમો સંયમી અવશ્ય લે. વૈયાવચ્ચી નંદીષેણમુનિનો વૈયાવચ્ચ સંબંધી ઉગ્ર અભિગ્રહ કેવો હતો ? દેવપરીક્ષામાં પણ તેઓએ કેવો First Class મેળવ્યો ! આ બધી વાત ગુરુગમથી વિસ્તારથી સમજી સંયમજીવનમાં વૈયાવચ્ચની રુચિ કેળવવા માટે પ્રયત્નશીલ રહી પરમપદને નિકટ બનાવો એ જ મંગલ કામના. (લખી રાખો ડાયરીમાં... જે અપવાદ સર્વત્ર પ્રચલિત થયેલ હોય તે બાબતમાં ઉત્સર્ગની સાથે અપવાદ પણ બતાવવા. જેથી કોઈને વ્યામોહ ન થાય. દા.ત. ઉત્સર્ગ એકાસણા, અપવાદ બેસણા-નવકારશી વગેરે. જેની આંખમાંથી શરમના જળ કે પાપનો ભય જાય તેને તીર્થકર પણ આરાધક બનાવી ન શકે. - ૨૧ -
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy