SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ છૂટે, સમાધિ પ્રસન્નતા મળે, સંયમજીવનમાં ખુમારી આવે. સ્વાધ્યાય કરતી વખતે પણ આ બાબતનું લક્ષ રાખવાની જરૂર છે. તો ઓછા જ્ઞાને પણ મોક્ષ થાય. બાકી જ્ઞાન પણ ભારબોજ રૂપ છે બની રહે. આવી સાવધાની કેળવી વહેલા પરમપદને પામો એ જ મંગલકામના... (લખી રાખો ડાયરીમાં...) જીવ મુસાફર છે. ગુરુ પ્રત્યે સમર્પણભાવ એન્જિન છે. આરાધનાઓ રેલગાડીના ડબ્બાના સ્થાને છે. ગોચરી-પાણી વગેરે બાબતમાં આપણો વિવિધ પ્રકારનો પરિવર્તનશીલ ત્યાગ બીજા માટે ત્રાસરૂપ ન બને તેનો વિવેક રાખવો એ પણ એક આરાધના છે. . • જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વગર કલ્યાણ નથી. • જેને ગુરુના અનુશાસનમાં રહેવું ન ગમે તેને ભગવાનના શાસનમાં પ્રવેશ ન મળે. ૧૯૬
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy