SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (96) સ્થાને ગયે હોય તે પાછા ફરીથી પિતાને સ્થાને આવે તે પ્રતિક્રમણ કહેવાય છે,” શ્રાવકે સાધુની સમીપે અથવા પિષધશાળામાં ભૂમિનું પ્રમાર્જન કરી, સ્થાપનાચાર્યની અને પોતાના શરીર વસ્ત્રાદિકની પ્રતિલેખના કરી, સામાયિક લઈને વિધિ પૂવક પ્રતિક્રમણ કરવું. તે પ્રતિક્રમણના પાંચ ભેદ છે.-દેવસિક ૧, રત્રિક ૨, પાક્ષિક ૩, ચાતુર્માસિક ૪ અને સાંવત્સરિક પ. કહ્યું છે કે “દેવસી ૧, ૨ઈ ૨, ૫ખી , જેમાસી ૪, અને સંવચ્છ પ એ પાંચ પ્રકારે પ્રતિક્રમણ છે. તેમાં મધ્યના બાવીશ તીર્થકરેના તીર્થમાં પહેલા બે જ પ્રતિકમણ હોય છે, અને પહેલા તથા છેલ્લા તીર્થંકરના વારામાં પાંચે પ્રતિક્રમણ હોય છે.” પહેલા તીર્થકરના વારાના છ જડ અને છેલ્લા તીર્થકરના વકજડ હેવાથી તેમને પાંચે પ્રતિક્રમણ કરવાનાં છે, મધ્યમના બાવીશ તીર્થકરેના વારાના છો આજુ ને પ્રાણ હોવાથી તેમને પહેલાં બે જ પ્રતિક્રમણ કરવાનાં છે. તે વિષે શ્રીઆવશ્યક સૂત્રમાં કહ્યું છે કે જેમ હમેશાં ઘરને વાળીને સાફ કરવામાં આવે છે, તે પણ પખવાડીએ ચાર મહિને કે વર્ષે વિશેષ કરીને સારી રીતે સાફ કરવું જોઈએ. તે જ પ્રમાણે અહીં પ્રતિક્રમણના વિષયમાં પણ સમજવું.'' દેવસિક પ્રતિક્રમણતો વિધિ આ પ્રમાણે છે.–૧થમ ચૈત્યવંદન કરવું, પછી કાત્સર્ગ ૮ ગાથાને) કો, પછી મુખવયિકાની (ત્રીજા આવશ્યકની) પડિલેહણ કરવી, પછી વાંદણાં દેવાં, પછી આલોચના (દેવસીએ આલો) કરવી, પછી પ્રતિક્રમણનું સૂત્ર (વદિત) બોલવું, પછી વાંદણ દેવાં, પછી ખામણાં કરવાં, અભુ૬િ પામવું, પછી વાણું દેવાં પછી ચારિત્રાચારના અતિચારને કાત્સર્ગ (બે લેગસ્સને) કરવે, પછી દર્શનાચારના અતિચારને કાયેત્સર્ગ (એક લોગસ્સન) કરે, પછી જ્ઞાનાચારના અતિચારને કાયોત્સર્ગ (૧ લોગસ્સનો ) કર, પછી મૃત દેવતાનો કાયોત્સર્ગ (૧ નવકાર) કરો, પછી શેરદેવતાને કાયેત્સર્ગ (૧ નવકારને) કરે, પછી મુખત્રિકાનું પ્રત્યુપેક્ષણ કરવું, પછી વાંદણાં દેવાં, પછી સ્તુતિ (નમેતુ વર્ધમાનાયની ૩ ગાથા) કહેવી, પછી શકસ્તવ ભણ, અને ત્યાર પછી
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy