SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ( 48 ) એ અથવા શ્રાવકે મત ગુણને ધારણ કરનાર ગુરૂને અવશ્ય વાંદણાં દેવાં જોઇએ. તે વિષે કહ્યુ છે કે- મનુષ્ય વાંદણાં દેવાથી નીચગેાત્ર કને ખપાવે છે, ઉચ ગેાત્રને ખાંધે છે, અને કની ગ્રંથિને શિથિલ કરે છે. ગુરૂને વાંદણાં આપવાનાં એકસેસ ને અઠાણું સ્થાનકે છે, તે વિધિ પ્રમાણે કરવાથી પ્રાણીઓને પૂર્ણ ફળ આપનારાં થાય છે. તે સ્થાનેા આ પ્રમાણે છે.-મુખ વત્રિકાની પચીસ પડિલેહણા છે. તેમાં પ્રથમ મુખ વસ્તિકાને દૃષ્ટિ વડે જોવી ૧, શબ્દ પમાડ એટલે 'ચી કરીને હલાવવી ( ખ'ખેરવી), પછી નવ અખાડા ૯ અને નવ પખાડા ૯ પ્રમાજવા એ સર્વ મળી પચીસ સ્થાનકા થયાં. હાથ, એક મસ્તક, એક મુખ, એક હૃદય છ ત્યાર પછી મે અને બે પગ એ સાત અંગે ત્રણ ત્રણ પડિલેણ અને પૃષ્ઠ ભાગે ચાર પડિલેહણુ, કરવાથી કુલ પચીસ અ*ગની પડિલેહણા મુહપત્તિવડે કરવી ( કુલ ૫૦ ) ત્યાર પછી એ ાંત (બેવાર અ` નમવું તે), એક યથાજાત ( એટલે કે જન્મ થતી વખતે જેમ બાળક મસ્તક પર બે હાથ જોડીને બહાર નીકળે છે તેમ ), બાર આવ, મસ્તક નમાવીને ચાર વાર વજ્જૈન, મન, વચન અને કાયાની ગુપ્તિ, અવગ્રહમાં બે વખત પ્રવેશ અને અવગ્રહમાંથી એકવાર બહાર નીકળવું, એમ સ મળી પચીશ. વાંદણાંના આવશ્યક જાવાં. (કુલ ૭૫ ) ઇચ્છા, અનુજ્ઞાપના, નિરાબાધપણાની પૃચ્છા, યાત્રા (સુખ સજમ જાત્રા), અને યાપના (ઇંદ્રિયેાના ઉપશમવડે વૃદ્ધિ પામવી તે અેની પૃચ્છા અને અપરાધનું ખમાવવું' એ છ વચને ગુરૂને વંદના કરનાર બેાલવાનાં છે (કુલ૮૧),વિનય, માનરહિતપણુ, ગુરૂજનની પૂજા,જિનાજ્ઞાનુ* આરાધન, શ્રુતધમ નું આરાધન અને કર્મથી મૂકાવાપણું' એ છ ગુણેા વાંદનારને પ્રાપ્ત થાય છે. ( કુલ ૮૭. ) ઇચ્છા પ્રમાણે કરહુ' અનુજ્ઞા આપું છું, તે પ્રકારું ( મને નિરાબાધ ) છે, મને સંયમયાત્રા વર્તે છે, તને પણ એ પ્રમાણે યાપના વર્તે છે, ? અને હું પણ તને ખમાવુ' છુ. આ છ વચને ગુરૂએ શિષ્ય પ્રત્યે તેના પ્રશ્નના ઉત્તરમાં બેાલવાનાં છે. સ્થાને કથાં છે. ગુરૂવદન ભાષ્યમાં ૧ પ્રવચન સારાદારમાં ૧૯૨ ૪૨ કહ્યા છે.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy