SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) મા' :મન થહ્યું દુભાયું છે. ” તે સાંભળીને પતિના ચિન્તને અનુસરનારી તે સ્ત્રી એટલી કે હવે હુ કોઈને કાંઇ પણ નહીં આપું. પરંતુ હું પ્રિય ! જેમાં ધનના ય ન થતા હોય તેવું કાંઇ પશુ પુણ્ય તમે કરો તે! ઠીક. તે એ કે તમે ઉત્તમ સાધુઓને વ દના કરે!, જગતના ધુ તીર્થંકરને નમસ્કાર કરો, શ્રેષ્ડ મનવાળા સાધુની પાસે ધર્મનુ શ્રવણ કરી. આવા આવા વિના ખર્ચે થતા ધર્મમાં તમારી બુદ્ધિ કેમ થતી નથી ?” તે સાંભળીને પ્રિયાના કાંઇક વચનને પ્રમાણ ( અંગીકાર ) કરતા ધનરાજ આવ્યેા કે− હું મુનિએને તા નમસ્કાર નહીં કરૂં. કારણ કે તેએ આંગળીએ કરીતે બાળકની જેમ 'મને સ્વર્ગ દેખાડીને અને ઠગીને ધૂતી લે તેવા છે. તેઓ કહે છે કે હે ભદ્ર ! પ્રાણીવર્ગને મહા કલ્યાણુના કારણુ રૂપ અને સ્વર્ગ તથા મોક્ષને આપનારૂં દાન આપ, જિનેશ્વરની પૂજા કર, શ્રેષ્ઠ જિનચૈત્યા કરાવ, ભાગ્યથી મળી શકે તેવા ગુરૂઓમુનિઓને સારા ભાવથી પ્રતિલાભ ( વહોરાવ ), અતુલ ધન આપીને પ્રાણીઓને અભયદાન આપ, લેકમાં પેાતાની પ્રતિષ્ઠાને માટે જિનબિખાની સ્થાપના કર, વિવેકી મનુષ્યે તીર્થયાત્રા કરીને પેાતાને આત્મા પવિત્ર કરવો જોઇએ, તથા જિનેશ્વરના ગુણગાનારાઓને દ્રવ્ય આપવુ' જોઇએ. ” આવી આવી વચનની યુક્તિવડે છેતરીને મારૂં ધન અ૯પકાળમાં નાશ પમાડી દેય. માટે તેવા ઠગારા મુનિઓને તા હુ" વદના નહીં કરૂ પરંતુ હે પ્રિયા ! તારા વચનથી હું હંમેશાં આપણા થરની પાસેના ચૈત્યમાં જિનેશ્વરને નમસ્કાર કર્યા પછી ભોજન કરીશ; કેમકે તેમાં કાંઈ પણુ ખર્ચ નથી. આ એક નિયમ હું હપણે ગ્રહણ કરૂં છું. ” આ પ્રમાણે નિયમ કરવાથી તેણે તે વખતે જ - પુણ્યદ્દળના કારણરૂપ ધિબીજને પ્રાપ્ત કર્યું, અને તેને નિયમ ધન્યાએ પણ માન્ય કર્યો. એકદા ઉષ્ણ ઋતુમાં મસ્તક ઉપર સૂર્ય તપતા હતે! તે વખતે ખાંધે ઉપરથી ભારનુ પોટલુ ઉતારી તે ધનરાજ વૃથા જળના વ્યય શા માટે કરવા ? એમ વિચારી પગાયા વિનાજ ભજન કરવા
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy