SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને સિદ્ધ૮ એ આઠ પ્રભાવકો છે. આ આઠ પ્રભાવકે જિન-: શાસનના દીવારૂપ છે તેમના પ્રભાવથી શાસનની પ્રભાવના થાય છે. (૩૩) જે અન્ય લિંગીઓ લગ્નાદિક અને શુકનાદિક જાનારા હેય છે, તેઓને સમકિત ઈચ્છનારે નમસ્કાર કરવો નહીં. ૧, અન્ય લિંગી ઓની સાથે આલાપ સલાપ કરે નહીં (વારંવાર બોલવું નહ) ૨, તેમની સાથે એક્વાર પણ ભાષણ કરવું નહીં ૩, કુલંગીઓને અનુકંપાના કારણ વિના વસ્ત્ર, પત્ર, અનિઅન વિગેરે આપવું નહીં ૪. કારણ કે અનુકંપ.એ કરીને તેઓને પણ દાન આપવાનું કદાચિન પણ નિધિ કરેલું નથી. કહ્યું છે કે- દુઃખે કરીને જીવી શકાય એવા રા", પ અને મને જીતનારા સવે જિનેશ્વરે એ પ્રાણુ ઉપરની દયાને લીધે કદાપિ દાનને નિષેધ કર્યો નથી.”અન્ય નથી કે એ ગ્રહણ કરેલી જિનેશ્વરની પ્રતિમાને વંદન-પૂજનાદિક કરવું નહીં ૫, તથા અન્ય તીર્થ કના દેવની પૂજા માટે ગંધ પુપાદિક મોકલવા નહીં ૬. આ છ સમકિતની યંતના છે. (૩૯) રાજાને ૧, ગણું (જન સમૂહ)નો , બળવ અને ૩ અને દેવને ૪ અભિગ એટલે તેઓના આ વકે અજ્ઞાથી નિષિદ્ધનું પણ આ ચરણ કરવું પડે તથા પિતા માતાદિક ગુફ જતોના આગ્રહથી નિષિદ્ધનું આચરણ કરવું પડે છે, તથા વૃત્તિકંતાર એટલે દુર્ભિક્ષમા કે અરણ્યાદિકમાં પ્રાણ બચાવવાની ખાતર નિયમ ભંગ કરવા પડે તે ૬. આ છ આગાર જિનદર્શનને વિષે કહેલા છે. આ આગાર એટલે છીંડીએ. ધમની રક્ષાને માટેજ છે, તેનું તાત્પર્ય એ છે જે કારણને લીધે વ્રતવાળાને પણ નિષિદ્ધનું આચરણ કરવાથી વ્રતને ભંગ થતું નથી.(૪૫) સમકિત રૂપી જેનું દ્રઢ મૂળ છે એવો શ્રીમાન ધર્મ રૂપી વૃક્ષ મિથ્યાત્વીના વચન રૂપી પ્રચંડ વાયુ વડે પણ કેમ પાડી શકાય? ૧,. દ્વારા વિના મનુષ્યથી નગરમાં કેમ પ્રવેશ કરી શકાય? માટે સમકિત એ જ ધર્મનગરનું દ્વાર છે. ર, પાણીવાળો ખાડે પૂર્યા વિના તેના
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy