SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સવે ક્યા, સાધુઓ પણ નૈગમનું જ્ઞાન થવાથી ગુરૂની સેવા કયામાં. વિશેષ તત્પર થયા, અને ક્રિયાની કુશળતાના પાત્ર થયા. સુરમહારાજને નિગમ સંબંધી ઉપદેશ સાંભળી અનેક ભવ્યજને આપત્તિ રહિત થઈ શુદ્ધ ધર્મ પામ્યા. વ્યસ્તવને વિસ્તાર કરનારા સુદર્શન વિગેરે સર્વેએ મહોત્સવ કરીને ધનની જેમ ધમ ઉપાર્જન કર્યો. ત્યારપછી આયુષ્ય પૂર્ણ થયે સુદર્શન શેઠ મરીને વિજયસેન નામે જગદગુરૂ થયે. તેની સ્ત્રી હિણિ મરીને ગુણની ભ્રમિરૂપ શંગારના નામે તેની જ પત્ની થઈ. તેને પુત્ર રોહિણેય સવા સિદ્ધિની સમૃદ્ધિ પામે. ત્યાંથી ચ્યવીને તે ગઈચવીશીમાં દસ નામે જિનેશ્વર થયે. પુરોહિતને જીવ વિશ્વાવસુ નામે પ્રખ્યાત પુરૂષ થશે. અને વસ્તુનિકેતને જીવ દત્ત તીર્થકરને વૈજયંત નામે પુત્ર થયે અને છ ખંડ ભરતક્ષેત્રને સ્વામી થયે. આ બધું સમક્તિ ને ધર્મરૂપી વૃક્ષનું ફળ છે. - સાધુ તથા શ્રાવકના વિશેષને દેખાડનારૂં અને સર્વ પ્રકારના - આચારના મંદિર રૂપ આ શ્રી નિગમ નામનું શાસ્ત્ર ચિરકાળ સુધી જય પામે. આ શાસ્ત્રનું શ્રવણ કરવાથી, શ્રવણ કરાવવાથી, અનુમેદન કરવાથી, લખવાથી મનુષ્ય સિદ્ધિગતિને પામે છે. વૈજયંત ચક્રવતીએ શ્રી શત્રુંજય પર્વત ઉપર હર્ષપૂર્વક મોટે યાત્રા મહોત્સવ કર્યો. પછી મનમાં હર્ષ પામેલા ચક્રીએ સ્વસ્થાને અન્ય વિવાદ કરનારાઓને ઉત્તરપક્ષ કર્યો. એટલે કે તે ચક્રીએ નિગમ અને આગમમાં નિર્ણય કરેલા વિધિ પ્રમાણે ચાદ ગુણસ્થાનનું સ્વરૂપે પ્રગટ કર્યું. પ્રાંતે ચકીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને આ યુગને છે તે મેક્ષપદ પામ્યા. સમ્યફ પ્રકારે ધર્મની પ્રરૂપણ કરનારું આ નિગમ અને આગમનું જ્ઞાન વિદ્વાને ને આનંદ પમાડે તેવું છે, તેથી બુદ્ધિમાનેએ તે શ્રવણ કરવું તથા પેથડ મંત્રી અને વસ્તુનિકેતની જેમ નિગમ તથા આ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy