SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શપ મીંડા મૂકવાથી હજાર કહેવાય છે, તેમજ પ્રતિમાદિકમાં જિનની બુદ્ધિ થાય છે, તે સર્વ સ્થાપના સત્ય છે. ૩. મનુષ્યને મરણધર્મ છે તે પણ કઈ નું નામ અમર હોય તથા કઈ દરિદ્રી માણસનું નામ ધનપાળ હોય તે નામસત્ય કહેવાય છે. ૪. મુનિના વેષને ધારણ કરનાર માણસ મુનિ કહેવાય તે રૂપસત્ય છે. ૫. એકબીજી વસ્તુને આશ્રીને નાનાપણું કે મેટાપણું કહેવું તે પ્રતીત્ય સત્ય છે, જેમકે અનામિકા આંગળી કનિષા આંગળીની અપેક્ષાએ સેટી કહેવાય છે અને મધ્ય આંગળીની અપેક્ષાએ નાની કહેવાય છે. ૬. કુદરવાળી કન્યાને માટે આ કન્યા અનુદરા છે એમ.જે વ્યવહારથી કહેવાય છે, તથા ઘાસ વિગેરે બળતું છતાં પર્વત બળે છે એમ જે કહેવાય છે તે વ્યવહારસ છે. છાબલી પાંચ વર્ણવાળી હોય છે, પણ તેમાં શ્વેતવણું વધારે હોવાથી તેને ધોળી બગલી કહીએ તે ભાવસત્ય છે. ૮. દંડ(લાઠીના) વેગથી એટલે સંબંધથી કેઈવાર તેની પાસે દંડ ન હોય તે પણ તે માણસ દંડી કહેવાય છે તે સત્ય છે. ૯ આ પુરૂષનું હૃદય સમુદ્ર જેવું વિશાળ છે એમ કહેવું તે ઉપમાસય છે.૧૦, પિતા પુત્રને ફોધથી કહે કે તું મારો પુત્ર નથી એ ક્રોધથી અસત્ય કહેવાય છે. ૧. માનને લીધે “હું મહાત્મા છું એમ જે કહેવું તે માનથી અસત્ય છે. ૨, વિકજ્યના વિષયમાં વણિકની જેમ માયાથી અસત્ય બોલવું તે માયાથી અસત્ય છે. ૩. અને લેભથી અસત્ય બોલ વું તે લાભ અસત્ય કહેવાય છે. ૪. પ્રેમને લીધે પ્રિયાને કહેવું કે હું તારે દાસ છું’ એ પ્રેમથી અસત્ય છે.પ. દ્વેષને લીધે ગુણને પણ નિગુણી કહે તે દ્વેષથી:અસત્ય છે. કેઈની વસ્તુ લઈને હાસ્યથી મેં તે વસ્તુ જેઈજ નથી” એમ જે કહેવું તે હાસ્યથી અસત્ય છે. ૭. તે જ પ્રમાણે ભયને લીધે વસ્તુ લીધા છતાં “મેંઈજ નથી” એમ જે કહેવું તે ભયથી અસત્ય છે. ૮. આખ્યાયિકા (કથા)માં જે અસંભવિત વાત કહેવી તે આખ્યાનઅસત્ય છે. ૯ ‘તું ચાર છે એમ જે ઉપડ્યા તેને લીધે બેલવું તે ઉપઘાત અસત્ય છે. ૧૦. "વહારથી સત્ય હાય અને વાસ્તવિક રીતે અસત્ય હોય
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy