SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ વડે દેદીપ્યમાન સપ્તનયનિદાન નામનુ ઉપનિષદ્ અગ્નિની જેમ અતુલ અંધકારના સમૂહનો નાશ કરે છે. રર. આત્મારૂપી સુવર્ણ અને કર્મરૂપી મૃત્તિકાના વિશ્લેષ કરનાર બધમોક્ષભ્રમાપગમ નામનુ ઉપનિષદ્ છે. ૨૩. જેમ રસપીના રસથી મનુષ્યાને સાક્ષાત સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમ ષ્ટિકમનીયસિદ્ધિ નામના ઉપનિષથી શુદ્ધ બુદ્ધિવાળા પ્રાણીએની સિદ્ધિ (મુક્તિ) સિદ્ધ થાય છે. ૨૪. હું સક જના (પિતા) ! પરભવના સુખરૂપી કરિયાણાનું સાઢુ કરનાર અને વિકાર રહિત શ્રી બ્રહ્મકમનીયસિદ્ધિ નામનું ઉપનિષદ્ તમે કર્ણમાં સ્થાપન કરો. ૨૫. સમગ્ર અશુભ કર્મના માર્ગના નિષેધ કરનાર અને દુર્વાદીરૂપી દાવાનળને જળની જેમ શમન કરનાર શ્રી નૈષ્કમ કમનીય નામનુ ઉપનિષદ્ મનુષ્યાએ હૃદયમાં સ્થાપન કરવા યોગ્ય છે. ર૬. ચતુ ચિંતામણિ નામનુ ઉપનિષદ્ મનુષ્યાને ચિ ંતિત પદાર્થ આપવાથી ચિંતામણિ રત્ન જેવુ છે, તથા પેાતાનું ધ્યાન કરનાર મનુષ્યાના પાપનો નાશ કરી ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચાર વર્ગ સિદ્ધ કરે છે. ર૭. વૃક્ષની જેમ ઇષ્ટ ફળને આપનાર ઇદલદ નામનુ ઉપનિષદ્ મતિજ્ઞાનાદિક પાંચ જ્ઞાનના સ્વરૂપના રહસ્યને જણાવનાર છે, તથા તેને વિષે અનેક પ્રકારના પ્રકાશ કરનાર અને અધકારના નાશ કરનાર પાંચ પ્રકારના જ્યાતિષીના ઉદય થાય છે, એટલે કે તેમની હકીકત તેમાં આપેલી છે. ૨૮. મિથ્યા દર્શનરૂપી રાક્ષસેાનો નાશ કરવામાં સુદર્શન ચક્રની જેવું સુદર્શન નામનુ આગણત્રીશમુ ઉપનિષદ્ કાના જાણવામાં નથી ? ર૯. જેમાં શાસ્ત્રકારે પાંચ પ્રકારના આચાર વર્ણવ્યા છે, અને જેમાં કષાયેાના સમૂહુના તિરસ્કાર દેખાડયા છે, તે ત્રીશમુ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. ૧
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy