SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) - કેટલાક શ્રી દ્વારા તે નહીં કે રાજ કરો ઈના પણ દુણ (દેષને ઉચ્ચાર કદાપિ કરતા નથી, તથા નીચ યુદ્ધવડે કદાપિ કેઈની સાથે યુદ્ધ કરતા નથી.” આવું ઇંદ્રનું વચન સાંભળી કઈ ઈર્ષ્યાળું મિથ્યાણિ દેવ તે વાતને સત્ય નહીં માનવાથી તેની પરીક્ષા કરવા માટે પૃથ્વીપર આવ્યું. તેણે શ્રીકૃષ્ણના જવાના ભાગમાં એક દુર્ગધવાળા કુતરાનું રૂપ વિકળ્યું. તે માર્ગેથી જતાં સૈન્યમાંથી કેટલાક માણસે દુર્ગધથી ખેદ પામી નાસિકાને વાંકી કરવા લાગ્યા, કેટટલાએક થુંકવા લાગ્યા, કેટલાએક પાછા વળવા લાગ્યા, અને કેટલાએક તે માગને ત્યાગ કરી બીજે માગે જવા લાગ્યા. ત્યારપછી શ્રીકૃષ્ણ વિકાર રહિતપણે તે જ માગે નીકળ્યા, તે વખતે તેના પરિવારના લોકેએ તેને તે માર્ગે જવાને નિષેધ કર્યા છતાં તેણે તે ભાગને ત્યાગ કર્યો નહીં. કેમકે ‘સપુરૂષ કદાપિ સન્માર્ગને ત્યાગ કરતા નથી અનુક્રમે તે રાજા કુતરા પાસે આવ્યા, તેને જોઈને બોલ્યા કે—“અહો ! શ્યામ વર્ણવાળા આ કુતરાના વેત દાંતે જાણે કે મરક્ત મણિના થાળમાં કપૂર રના કકડા મૂક્યા હોય એવા શેભે છે.” આ પ્રમાણે ગુણ ગ્રહણ કરી તે કુતરાની પ્રશંસા કરી. “જગતમાં ગુણગ્રાહી જનો છેડા હોય છે, તેમાં પણ ગુણનું સેવન કરનારા તો ઘણાજ છેડા હોય છે, અને ચાળણીની જેમ દેને ગ્રહણ કરનારા દેષવાળા માણસે ઘણા હેય છે.” શ્રીકૃપણે નેમિનાથ સ્વામી પાસે જઈ તેને વંદના કરી પછી તેમના મુખથી ધર્મદેશના સાંભળી પાછા વળીને જેટલામાં દ્વારિકામાં પ્રવેશ કરે છે, તેટલામાં તેના કર્ણને વિષે તેમના અશ્વનું હરણ થયાની વાર્તામાં પ્રવેશ કર્યો. તરત જ કૃષ્ણ તેની પાછળ દેડડ્યા, અને તેને કહ્યું કે—“હે પરાકમી! જ ન રહે, ઉભું રહે.” તે સાંભળી આકાશમાં રહેલે તે બે કે–“રણસંગ્રામ કરીને આ અશ્વને છેડાવે.” ત્યારે શ્રીકૃષણે સુભટે રૂપી સમુદ્રને ક્ષોભ પમાડે તેવું ભયંકર
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy