SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) વિરતિ રૂપી લતાનુ ફળ જુઓ, કે જેને અલ્પ કાળમાં બેટા સુખ રૂપી અમૃત રસની પ્રાપ્તિ થઇ. પ્રત્યાખ્યાનના પ્રભાવથી કેટલાક મનુષ્યા મેાક્ષસુખને પામ્યા છે અને કેટલાકએક સ્વર્ગની અનુપમ લક્ષ્મી પામ્યા છે. તેથી હું ભવ્ય જીવા ! પ્રવાહમધ આવતા પાપરૂપી જળને રોકવામાં દ્રઢ સેતુ સમાન તે વિરતિને વિષે અતુલ-અત્યંત ઉઘમ કરો. આ પ્રમાણે શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મઢ સગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઇંદ્રહંસ ગણિએ રચેલી ઉપદેશ કલ્પવદી નામની ટીકામાં પહેલી શાખાને વિષે પ્રત્યાખ્યાન કરવાના વિષય ઉપર સિરીયકના વર્ણનરૂપ નવમે પાવ સમાપ્ત થયા. પાવ ૧૦. દશ દિશામાં રહેલા લેાકેાના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા માટે જેના ચરણુના દશ નખા દીપકની જેવા શાલી રહ્યા છે, તેવા શ્રી દશમા તીર્થંકરને હું વાંદુ છું. પ્રથમના નય દ્વારાએ કરીને પહેલી શાખા સંપૂર્ણ થઇ છે.હવે બ્લેમ પોસર્ચ ઇત્યાદિક ગાથારૂપ બીજી શાખાનુ પોષધવ્રત નામનું દૃશત્રુ દ્વાર કહે છે. पव्वेसु पोलहवयं. વ્યાખ્યા.અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમા એ પર્વ તિથિઓને વિષે ચૈાષધ વ્રત ગ્રહણ કરવું. એક માસમાં છ પર્વતિથિએ જાણવી, અને તે વિવેકીઆએ પાળવી. એ અષ્ટમી, બે ચતુર્દશી, એક અમાવાસ્યા અને એક પૂર્ણિમા એ છ મુખ્ય પર્વતિથિએ કહી છે. તેમજ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy