SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) આભિગ્રહિક ૯. અને વિકૃતિ ૧૦ ( આ દશ ભેદ ખરાખર સમજવા યેાગ્ય છે. ) ૩ પ્રત્યાખ્યાનના આગાર નાકારસીમાં હવે પ્રત્યાખ્યાનના આગારા કહે છે— બે આગાર, પારસીમાં છ, પુરિમટ્ઠમાં સાત, એકાસણામાં આઠ, એકલઠાણામાં સાત, વિકૃતિમાં નવ, આચાસ્વમાં આ, ઉપવાસમાં પાંચ, પાનમાં ( પાણી પીવામાં ) છે, દિવસ ચરિમમાં ચાર અને અભિગ્રહિકમાં ચાર આગાર જાણવા. આ પ્રત્યાખ્યાનના આગારા વિશેષે કરીને પ્રત્યાખ્યાન ભાષ્યાદિકથી સમજી લેવા. ટુકામાં તે આ પ્રમાણે છે. . “ નાકારસીને વિષે અન્નત્થણાભાગેણુ અને સહસાગારેણુ એ એ આગાર છે. ( હાલમાં નવકારશી સાથે મુøિસદ્ધિ જોડવામાં આવે છે તેથી ચાર આગાર કહેવાય છે. ) પારસીને વિષે અન્નત્થણામાગેણુ ૧, સહસાગારેણુ ર, પચ્છન્નકાલેણું ૩, દિસામેહેશુ` ૪, સાહુવયણેણું ૫, અને સવ્વસમાહિવત્તિયાગારેણ ૬, એ છે આગાર જાણવા. સાઢ પારસીને વિષે પણ એજ છ આગાર જાણવા, તથા પુરિમલ્ડ્રના પચ્ચખ્ખાણને વિષે ઉપરના છ ભથ એક મહત્તરાગારેણુ મળી સાત આંગાર જાણવા. એકાસણા તથા બેસણાના પચ્ચક્ખાણુને વિષે અન્નત્થણાભાગે ૧, સહસાગારેણું ૨, સામારિયાગારેણું ૩, આઉંટણપસારેણુ ૪, ગુરૂઆશ્રુઠ્ઠાણેણુ ષ, પાકિટ્ઠાવણિયાગારેણ ૬, મહત્તરાશ્રમારેણુ'છ અ સવ્વસમાહુિવત્તિયાગારેણુ ૮ એ આઠ આગાર જાગુત્રા. એકલ ઠાણાને વિષે ઉપરના આઠમાંથી આઉંટળુ પસારેણુ એ એક સિવાય આકીના સાત આગાર જાળુવા. વિકૃતિ તથા નિવિના પ્રત્યાખ્યાનને વિષે અન્નત્થણાભોગેગુ ૧, સડુસાગારેલુ ૨, લેવાલેવેણ ૩, ગિહત્થસ ંસટ્ટે ૪, ખિત્તવિવેગેણુ ૫, પડુચ્ચમજિખએણુ ૬, પારિડ્રાવણિયાગારેણ ૭, મડુત્તરાગારેણ ૮, અને
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy