SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) જાણ છે. પ્રહાર કર્યો અને ત્યાર પછી પાછળ આવતા તેના સૈનિકે એક એક પથ્થર મારી મેટ ઢગલે કર્યો, અને ત્યારપછી પાંડ નીકન્યા, તેઓએ તેમને વંદના કરીને ખમાવ્યા, તે પણ તે રાજષિ પ્રહારવડે ક્ષેભ પામ્યા નહીં, અને વંદનાવડે આનંદ પામ્યા નહીં. માટે હે ભો! તેવા ઉત્તમ કાર્યોત્સર્ગમાં તમે અત્યંત ઉદ્યમી થાઓ. કેમકે તે કાર્યોત્સર્ગરૂપી તાંડવ (નાટક) થી પાંચ પાંડવ અપાર વિપત્તિરૂપી સમુદ્રને તરી ગયા છે. તે પાંડવેની સંક્ષિપ્ત કથા આ પ્રમાણે છે. પાંડની કથા. શ્રી આદિનાથ જિનેશ્વરે કુરૂ નામના પુત્રને આપેલે દેશ કરક્ષેત્ર નામે પ્રસિદ્ધ છે. તે કુરૂને શત્રુ રૂપી વૃક્ષોને ભાંગી નાંખવામાં હસ્તી સમાન હસ્તીનામે પુત્ર હતું, તેના નામથી હસ્તીનાપુરી નામની નગરી હજુ સુધી જગતમાં વિખ્યાત છે. તે નગરીને દુનતિને નાશ કરનાર અને અતુલ ભુજા બળવાળે શાંતનુ રાજાને પુત્ર વિચિત્રવીય નામને રાજા પાલન કરતે હતે. તે અવસરે કાશી દેશના રાજાને અંબા, અંબાલિકા અને અંબિકા નામની ત્રણ પુત્રીઓ થઈ હતી. તે કમળની જેવા મુખવાળી અને રૂપવડે દેવાંગનાઓને પણ જીતનારી હતી. તે પુત્રીઓ યુવાવસ્થાને પામી, તેથી તેમના પિતાએ ગ્ય વર મેળવવાની ઈચ્છાથી મોટા ઉત્સવપૂર્વક સ્વયંવર આરંજો. તે વખતે તેના આમંત્રણથી ઘણા રાજાઓ અને રાજપુત્રે તે સ્વયંવરમાં આવ્યા. પરંતુ કાશપતિએ વિચિત્રવીર્ય રાજને આમંત્રણ કર્યું નહીં. તેનું કારણ એ હતું જે વિચિત્રવીર્યની માતા સત્યવતીને કોઈ નાવિકે પિતાને ઘેર રાખીને તેનું પાલન પિષણ કરી તેને વૃદ્ધિ પમાડી હતી, તેને શાંતનુ રાજા પરણ્યા હતા, તેને આ વિચિત્રવીર્ય પુત્ર હોવાથી તેની જાતિ સામાન્ય
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy